અપ્સરા જેવી પત્નીએ પતિને જાણ કર્યા બાદ બાંધ્યા આડ સબંધો પરંતુ અંતજે થયું તેં જાણી તો ભલભલા…..
આપણા સમાજમા તો અત્યારે પણ અરેંજ મેરેજ કરવામા આવે છે જ્યા એક છોકરો અને છોકરીઓ એકબીજાને જાણ્યા વગર એકબીજા નો સાથ આપવા તૈયાર થઇ જાય છે મિત્રો આવા મામલામા પતિ પત્નીનો સબંધ ખુબજ મજબુત બની જાય છે મિત્રો જ્યારે પણ તમે કોઇને જાણ્યા વગર કોઇની સાથે પોતાની આખી જિંદગી તેની સાથે જીવવા તૈયાર થઈ જાવ છો તો તેને પતિ પત્નીનો સબંધ કહેવામા આવે છે.
જે એક પોતાની નજર મા એક અનમોલ સબંધ હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે પતિ પત્નીના સબંધને બધાજ સબંધોમાથી અલગ માનવામાં આવે છે તેમજ આ પતિ પત્નીના સબંધમા ઘણીબધી ખાટી મીઠી વાતો હોય છે મિત્રો પતિ પત્ની એકબીજાને જાણ્યા વગર જ એકબીજાને અપનાવી લે છે અને પછી આખા જીવન માટે એકબીજાની સાથે રહેવા માટે તૈયાર થઈ જાય છે.
અને જીવનના દરેક ખરાબ અને સારા સમયને એકબીજાની સાથે રહીને તેનો સામનો કરે છે મિત્રો પતિ પત્ની સબંધ ભગવાન દ્વારા બનાવવા મા આવેલો એક પવિત્ર સબંધ છે મિત્રો પતિ પત્નીના સબંધમા એવી ઘણીબધી વાતો હોય છે જે તેમને સમયની સાથે વધારે મજબુત બનાવી દે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે પત્ની પતિ વિના અધૂરી હોય છે અને પતિ પત્ની વગર અધૂરો છે અને આમ જ બંને સાથે મળીને પોતાને પરિપૂર્ણ કરે છે તેમજ પતિ-પત્ની બંને તેમના સંબંધોને વધુ સુંદર બનાવવા માટે કંઈક કરતા રહે છે જેમની સાથે તેમનો સંબંધ વધુ પ્રેમાળ બને છે.
મિત્રો તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ઈન્દોરના સુપરસિટી જ્ઞાનશિલામાં ગુરુવાર રાત્રે 25 વર્ષીય યુવતી પ્રિયા અગ્રવાલની હત્યા કેસમાં પોલીસે આરોપી, મૃતકના પતિ તથા દીકરીની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. પોલીસ સ્ટેશનમાં આરોપી સૌરભે કહ્યું હતું કે પ્રિયા તથા તે એક જ સમાજના છે અને સાત વર્ષથી એકબીજાને ઓળખે છે. શરૂઆતમાં તેઓ મિત્રો હતો. સમાજના કાર્યક્રમમાં તેમની મુલાકાત થતી રહેતી હતી.
આગળ જણાવી દઈએ કે આ મિત્રતા પ્રેમમાં પરિણમી. જોકે, પ્રિયા પરિણીત હતી. તે પતિ કે પ્રેમી બેમાંથી કોઈને છોડવા તૈયાર નહોતી.આરોપી સૌરભે કહ્યું હતું કે થોડાં દિવસ પહેલાં પ્રિયાએ તેને પતિને છોડવાની વાત કરી હતી. જોકે, પછી તેણે પતિને કિસ કરતી હોય તેવી તસવીર પોતાના વ્હોટ્સએપ સ્ટેટ્સમાં મૂકી હતી. આ વાતથી પ્રેમી સૌરભ ગુસ્સે થયો હતો અને તેણે તરત જ ફોન કરીને પ્રિયાને ધમકાવી હતી. તેણે પ્રિયાને એવું કહ્યું હતું કે જ્યારે તે પતિને છોડવાની છે તો તે કહ્યા વગર ક્યાં ફરે છે.
જેમાં જણાવીએ કે આવી તસવીરનો અર્થ શું. આ અંગે વાત કરવા પ્રિયાએ સૌરભને મળવા માટે બગીચામાં બોલાવ્યો હતો. જોકે, આ વાત પર બંને વચ્ચે વિવાદ થયો હતો. પ્રિયાએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તે પતિને છોડી દેશે, પરંતુ દીકરીને ક્યારેય છોડશે નહીં.
આ વાત પર સૌરભે ગુસ્સે થયો. તેના ખિસ્સામાં કાતર હતી.ગુસ્સામાં ભાન ભૂલેલા સૌરભે તે કાતર પ્રિયાના ગળા પર ચલાવી દીધી હતી. તેને લાગ્યું કે પ્રિયા બચી જશે અને તેનો પતિ ડરી જશે. જોકે, પ્રિયા મરી ગઈ. તેણે કહ્યું કે તેણે પ્રિયાના ઘરેણા લીધા હતા પરંતુ વીટિં સિવાયના તમામ ઘરેણાં પરત આપી દીધા હતા.
ત્યારબાદ લોકડાઉનમાં પણ પ્રિયા તેની સાથે રહી હતી. જોકે, રૂમ ના મળવાને કારણે તે પાછી જતી રહી હતી. તેમને વચ્ચે અનેકવાર શારીરિક સંબંધો બંધાયા હતા. જોકે, તે પ્રિયાની દીકરીને રાખવા તૈયાર નહોતો.પ્રિયા દીકરીને ચિક્કી લેવી છે, તેવું બહાનું કરીને ઘરની બહાર નીકળી હતી. તે સૌરભને બગીચામાં મળી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જોકે, જ્યારે પ્રિયા ઘરે પરત જવા ફરી તો સૌરભે કાતરથી ગળું કાપી નાખ્યું હતું. તેણે શરીરના અન્ય ભાગો પર પણ કાતર મારી હતી. પ્રિયા બચવા માટે દુકાન તરફ ભાગી હતી.
મળતી માહિતી મુજબ તે અચાનક જ ચિક્કી વાળાની દુકાનની સીડીઓ પર પડી ગઈ હતી. લોહી જોઈને દુકાનદાર ગભરાઈ ગયો હતો અને તેણે બૂમો પાડી હતી. સેકન્ડમાં જ મહિલા (પ્રિયા)ની દીકરી પણ આવી ગઈ હતી.
તે માતાને લોહીલુહાણ હાલતમાં જોઈને ડરી ગઈ હતી અને બોલવા લાગી હતી કે સૌરભ અંકલે માતાને મારી નાખી. ત્યારે જ કેટલાંક લોકો ભેગા થયા. જોકે, એક પણ જણાંએ મહિલાની મદદ કરી નહીં. થોડીવાર બાદ 108ને ફોન કરવામાં આવ્યો હતો.
આગળ જણાવી દઈએ કે જોકે, એમ્બ્યુલન્સ સમયસર પહોંચી નહીં અને પ્રિયાએ દુકાનની સીડીઓમાં જ જીવ ગુમાવ્યો હતો. પાછળથી આરોપી દોડતો આવ્યો અને તે એક્ટિવા પર ભાગી ગયો હતો. આખો ઘટનાક્રમ સીસીટીવીમાં કેપ્ચર થયો હતો.પ્રિયાનું મોત થયું તે ઘટનાસ્થળથી તેનું ઘર માત્ર 200 મીટરના અંતરે હતું. તેના ઘરમાં સાસુ પણ હતા. આ ઘટના બન્યા બાદ પોલીસ આવી હતી. પોલીસ પ્રિયાને લઈ હોસ્પિટલ ગઈ હતી, પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
મિત્રો એવુ પણ જણાવવામાં આવ્યું છે કે પતિએ કહ્યું તે તો ગુંડો હતો, અનેકવાર ધમકાવતો હતો.પ્રિયાના પતિ શ્યામે કહ્યું હતું કે એક વર્ષ પહેલાં પ્રિયાના મોબાઈલના મેસેજ પરથી તેને સૌરભ સાથે મિત્રતા હોવાની જાણ થઈ હતી. તેણે વિરોધ કર્યો તો પ્રિયાએ માફી માગી લીધી હતી. પ્રિયાએ પતિને એવું કહ્યું કે તેની અને સૌરભ વચ્ચે કંઈ જ નથી. સૌરભ તેને હેરાન કરે છે. શ્યામ પત્નીના પ્રેમી સૌરભને મળ્યો હતો અને સમજાવ્યો હતો. જોકે, તેમની વચ્ચે ત્રણ વાર આ મુદ્દે ઝઘડો થયો હતો. સૌરભે અનેકવાર ફોન કરીને શ્યામને ગંદી ગાળો આપીને ધમકાવ્યો હતો.
ત્યારબાદ મિત્રો જોકે, શ્યામ પરિવારની માન મર્યાદાને કારણે પોલીસ સ્ટેશન ગયો નહીં.શ્યામે પોલીસને કહ્યું હતું કે સૌરભે પ્રિયાના ઘરેણા પણ લઈ લીધા હતા અને પરત કર્યાં નહોતા. જ્યારે પણ ઘરેણા માગતા તે ધમકીઓ આપતો હતો. લોકડાઉનમાં સૌરભે પ્રિયાને ફોન કર્યો હતો. જોકે, ફોન પ્રિયાને બદલે શ્યામે રિસીવ કર્યો હતો. એક મહિલાએ સૌરભની માતા હોવાનું કહીને વાત કરી હતી અને ઘરેણા આપવાની વાત કરી હતી. જોકે, તેમણે પ્રિયાને મોકલવાની વાત કરી હતી.
મિત્રો જણાવી દઈએ કે પ્રિયા ના પાડવા છતાંય ઘરેણા લેવા ગઈ હતી. અહીંયા સૌરભે તેને માર માર્યો હતો અને કોઈએ 100 નંબર પર ફોન કરતાં પોલીસ આવી હતી અને તેનો પતિ શ્યામ પણ આવી ગયા હતા. પોલીસે કેસ કરવાનું કહ્યું હતું પરંતુ શ્યામે પરિવારની ઈજ્જતને ધ્યાનમાં રાખીને કેસ કરવાની ના પાડી હતી.શ્યામે પોલીસને એવું પણ કહ્યું હતું કે પ્રિયા લોકડાઉનમાં સૌરભને સમજાવવા માટે ગઈ હતી.
મિત્રો તે પ્રિયાને પતિની હત્યા કરી દેશે તેવી વાત કહીને પોતાની પાસે બોલાવતો હતો. પ્રિયાને સૌરભ સાથે સંબંધો બિલકુલ મંજૂર નહોતા. જોકે, સૌરભ ધમકી આપીને પ્રિયાને પોતાના વશમાં રાખતો હોવાનું પતિ શ્યામનું કહેવું છે. પતિના મતે, તેઓ ઘરમાં એટલો તણાવ હતો કે તેઓ મૂડ ફ્રેશ કરવા માટે મથુરા-વૃંદાવન પણ ગયા હતા. તેઓ પ્રિયાની હત્યા થઈ તેના બે દિવસ પહેલાં જ પરત ફર્યા હતા.
જણાવી દઈએ કે પ્રિયા પ્રેમી સાથેના સંબંધો તોડવા માગતી હતી, પરંતુ સૌરભ એક ગુંડો હતો અને તે કોઈ કાળે પ્રિયાને છોડવા તૈયાર નહોતો.દીકરીએ કહ્યું, મમ્મીને કારણે અંકલને પાપા કહેતીઃ પોલીસે પાંચ વર્ષીય દીકરીની પૂછપરછ કરી હતી. તેણે કહ્યું હતું કે તેની મમ્મીએ સૌરભ અંકલને પિતા કહેવાનું કહેતી હતી. તેણે ક્યારેય અંકલને પાપા કહેવા તૈયાર નહોતી. ઘટના સમયે પાપા (સૌરભ)એ મમ્મી સાથે ઝઘડો કર્યો હતો. ત્રણવાર માર માર્યો હતો અને પછી એક ચાકુ કાઢીને ગળામાં મારી દીધું હતું.
મળતી માહિતી મુજબ અંતે જણાવી દઈએ કે માતાના ગળામાંથી લોહી નીકળવા લાગ્યું તો તે દોડતી ગઈ હતી.પોલીસના મતે પ્રિયા અગ્રવાલ હત્યાકાંડમાં આરોપી સૌરભ ગાત્રે ઉપરાંત તેનો સગીર ભાઈ તથા સગીર મિત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને ઘટના સમયે સૌરભની સાથે હતી. જોકે, તેમણે હત્યા કરી નથી. તેઓ બંને સૌરભને હત્યા કરતો અટકાવી શકે તેમ હતા. તેમને ષડયંત્રકાર માનીને પોલીસે આરોપી બનાવ્યા છે.
પતિ ચેન સ્મોકર બની ગયો, પ્રિયા તથા સૌરભના પ્રેમ ચક્કરને કારણે પતિ શ્યામ ચેન સ્મોકર બની ગયો હતો. તે સાબુદાણાની કંપનીમાં નોકરી કરે છે. તે દિવસની 30-40 સિગારેટ પીવા લાગ્યો હતો. મિત્રો જ્યારે ના પાડે ત્યારે તે એવું કહેતો કે ઘરમાં ટેન્શન છે અને આ ટેન્શન દૂર થઈ જશે, પછી તે પીવાનું બંધ કરી દેશે.
બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો એકએવો કિસ્સો સામે આવ્યો છે જે ખુબજ ચોકવાનારો સાબિત થયો છે.અને આ કિસ્સો એવા સ્ટેજ પર જઈને અંત થયો કે તેનું પરિણામ મોત આવી ગયું.ઉત્તરપ્રદેશના એટામાં ગુરુવારે એક એન્જિનિયરે પોતાની પત્નીને ગોળી મારી હત્યા કરી દીધી.
અને ત્યારબાદ પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી.પોલીસ ને જાણ થતાં.જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. હાલ ઘટનાસ્થળેથી ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
ભાડે રહેતાં હતાં, મોહલ્લા અવંતીબાઇ નગર નિવાસી રાજેશ કુમાર રાજપૂતના મકાનમાં 6 જુને ઇબ્રાહિમપુર ગામમાં રહેતા પુત્ર ધીરેન્દ્ર કુમાર વશિષ્ઠ તથા તેમની પત્ની ગંગોત્રી ઉર્ફ ગૌરી તિવારીની સાથે ભાડે રહેવા આવ્યા હતા.
ધીરેન્દ્ર મલાવન સ્થિત જવાહર તાપીય પરિયોજનામાં સેફ્ટી એન્જિનિયર હતો.શંકા જતાં સમગ્ર મામલો સર્જાયો, તેમની પત્ની ગંગોત્રી ઉર્ફ ગૌરી બીટીસી છેલ્લા વર્ષની વિદ્યાર્થિની હતી.પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદથી જ નાનો-મોટો ઝઘડો ચાલી રહ્યો હતો.સૂત્રોનું કહેવું છે કે પતિ પોતાની પત્ની પર આડાસંબંધ હોવાની શંકા કરતો હતો.
ગોળી મારી કરી હત્યા, માનવામાં આવી રહ્યું છે કે આ કારણે જ પતિએ આત્મઘાતી પગલુ ઉપાડી પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી અને એજ તમંચાથી પોતે પણ આપઘાત કરી લીધો.રાજેશ કુમારની પત્ની આરતીએ જણાવ્યું કે ગુરુવારે દંપતીએ સબમર્સિબલથી પાણી ભર્યું નહીં તો દરવાજો ખખડાવ્યો પરંતુ કોઇ પ્રતિક્રિયા ન મળતા અનહોનીની આશંકા ગઇ.
રૂમમાં થી મળ્યા સબૂત, તેઓએ તુરંત પોલીસને સૂચના આપી.રૂમનો દરવાજો અંદરથી બંધ હતો.પોલીસે દરવાજો તોડી રૂમમાં જોયું તો દંપતીનો મૃતદેહ જમીન પર પડ્યા હતા.તપાસ માટે ડોગ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી.જાણકારી મળતા જિલ્લાધિકારી સુખલાલ ભારતી અને એસએસપી સુનીન કુમાર સિંહ પણ પહોંચી ગયા.
પૂછપરછમાં વાત સામે આવી,બંને અધિકારીઓએ મૃતકોના પરિવારજનો સાથે પુછપરછ પણ કરી હતી.ગૌરીને બે ગોળી લાગી છે જ્યારે ધીરેન્દ્રને એક ગોળી લાગી છે.હુમલા દરમિયાન મહિલા જીવ બચાવવા માટે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો છે.મૃતદેહ ગેટ પાસે જ લોહીથી લથપથ પડ્યો હતો.
ગોળી લાગવાથી બંનેના મૃત્યુ થઇ ગયા છે.સમગ્ર મામલે એસએસપી સુનીલ કુમાર સિંહે જાણકારી આપતા કહ્યું કે દોઢ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. ઘરેલું વિવાદના કારણે પતિએ પહેલા પોતાની પત્નીને ગોળી મારી દીધી ત્યારબાદ પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો.આવા ઘણાં કિસ્સાઓ બનતાં હોય છે. જેનો અંત કરુણ હોય.
મિત્રો તમે અગાવ થી જ જાણી શકો છો તમારી પત્ની ગુણવાન છે કે પછી એના મનમાં કોઇ અજાણ્યા શખ્સ માટે જગ્યા છે. આપણાં પુરાણો માં આ માટે ખાસ વાતો દર્શવાઈ છે.હિન્દુ ધર્મમાં પત્નીને પતિની વામાંગી કહેવાય છે એટલે કે પતિના શરીરના જમણા ભાગ .એ સિવાય પત્નીને પતિની અર્ધારંગની પણ કહેવાય છે.જેના અર્થ છે.
પતિના શરીરના અડધા અંગ હોય છે.બન્ને શબ્દના સાર એક જ છે.જેના મુજબ પત્નીના વગર એક પતિ અધૂરો છે.પત્ની જ એના જીવનને પૂરા કરે છે.એને ખુશહાળી પ્રદાન કરે છે.એના પરિવારના ખ્યાલ રાખે છે અને એને બધા સુખ આપે છે.જેના એ યોગ્ય છે.પતિ પત્નીના સંબંધ દુનિયાભરમાં મહ્ત્વપૂર્ણ જણવયા છે.
કોઈ પણ સોસયતી પણ હોય લોકો કેટલા પણ મોડ્ન કેમ ન હોય.પણ પતિ-પત્નીના સંબંધના રૂપ એ જ રહે છે.પ્રેમ અને સમજ થી બંધાયેલું બંધન હિન્દુ ધર્મ પ્રસિદ્ધ ગ્રંથ મહાભારતમાં પણ પતિ-પત્નીના મહત્વપૂર્ણ સંબંધ વિશે ઘણું બધું કહ્યું છે.
ભીષ્મ પિતામહએ કહ્યું કતું કે પત્નીને હમેશા પ્રસન્ન રાખવા જોઈ કારણ કે એ રીતે વંશની વૃદ્ધિ હોય છે. એ ઘરની લક્ષ્મી છે અને જો લક્ષ્મી પ્રસન્ન થશે ત્યારે જ ઘરમાં ખુશીઓ આવશે. ગૃહકાર્યમાં દક્ષથી અર્થ છે કે જે પત્ની ઘરના કામ સંભાળવામાં નિપુણ હોય. ઘરાન સભ્યોના આદર-સન્માન કરે , મોટાથી લઈને નાના બધાન અખ્યાલ રાખે.
જે પત્ની બધા કાર્ય જેમ કે રસોઈ કરવી , સાફ -સફાઈ કરવી , ઘરને શણગરાવું. કપડા-વાસણ સાફ કરવા આ કાર્ય કરે એક ગુણી પત્ની કહેલાવે છે.આ સિવાય બાળકોની સારવાર અને જવાબદારી યોગ્ય રીતે ઘરે આવતા મેહમાનોના માન-સન્માન કરવા , ઓછા સંસાધનોમાં પણ ગૃહ્સ્થીને સારી રીતે ચલાવી શકે એ પત્ને ગરૂણ પુરાણ મુજબ ગુણી કહેલાવે છે. એવી પત્ની હમેશા જ પતિની પ્રિય હોય છે.