લવિંગ ખાવાના ફાયદા.આપણા રસોડામાં ઘણાં મસાલા હોય છે.અને જેના ઉપયોગથી આપન સમસ્યાઓ દૂર કરી શકીએ છીએ. હળદર તેનું સૌથી મોટું ઉદાહરણ છે.તેમાં, એન્ટિ સેપ્ટિક ગુણધર્મ હોવાને કારણે, તે ઘા જલદી ઠીક કરવા માટે,અને સુંદરતા મેળવવા એમ વગેરે રીતે ઉપયોગ થાય છે.પરંતુ હળદર સિવાય પણ બીજા ઘણા મસાલા છે જેનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે, લવિંગ તેમાંથી એક છે.
રાત્રે લવિંગ ખાવાના ફાયદા.લવિંગમાં યુજેનોલ હોય છે જે સાઇનસ અને દાંતના દર્દ જેવી સ્વાથ્ય સબંધી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે.અને લવિંગની અસર પણ ગરમ હોય છે.
તેથી જ શિયાળામાં તે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. અને આજે અમે તમને લવિંગના આવા જ એક ઉપયોગ વિશે જણાવીશું જે કુલ 5 શારીરિક સમસ્યાઓ નો અંત આપે છે.
લવિંગના ફાયદાપ્રયોગ અનુસાર રાત્રે આરામ કરતા પહેલા તમારે 2 લવિંગ ખાવા જોઈએ.પરંતુ લોકો સીધાજ ખાય છે.અને તેના તેલનો ઉપયોગ કરો,કે પછી કોઈ અન્ય પ્રયોગ કે રોગ અનુસાર આગળ જાવ.પેટમાં દુખા,વોજો કોઈને દરરોજ પેટમાં દુખાવો થાય છે અથવા પાચન શક્તિ નબળી હોય.તો પછી રાત્રે સૂતા પહેલા હળવા પાણી સાથે બે લવિંગ ગળી લો,અથવા ભોજન કર્યા પછી એક લવિંગ ચાવી લો.અને પછી થોડા દિવસો આમ કરવાથી પેટનો દુઃખાવો ઓછો થાય છે.
માથાનો દુખાવો,પેટના દુખાવા સિવાય લવિંગ માથાનો દુખાવો મટાડવામાં પણ મદદગાર છે.આ માટે જ્યારે પણ તમને માથાનો દુખાવો થાય ત્યારે પેન કિલર ની જગ્યાએ 2 લવિંગ હળવા પાણીમાં લો.અને થોડાક સમયમાં તમને આરામ મળશે.અને સારી વાત એ છે.કે લવિંગ અન્ય પેન કિલર જેમ કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.
ગળાની ખરાશ દૂર કરે છે.હવામાન બદલવાથી અને કે પછી બજારની કઈ વસ્તુ ખાવાથી ગળામાં ખરાશ થાય છે.તો પછી તમે લવિંગ ,ચાવો અથવા જીભ પર રાખો અને ચૂસી લો, તે ગળાના દુઃખા વામાં અથવા ખરાશ મા બંનેમાં ઘણી રાહત આપે છે.
શિયાળો.જો તમને શરદી થાય છે.તો મધમાં થોડું લવિંગ લો અને જો તમે દરરોજ 3-4 દિવસ સુધી આનો ઉપયોગ કરો તો શરદી દૂર થઈ જશે.ખીલ.લવિંગના ઉપયોગથી ખીલ ,બ્લેકહેડ્સ અથવા વ્હાઇટહેડ્સથી પણ રાહત મળે છે. આ માટે,તમારી ત્વચા અનુસાર,જે ફેસપેક નો ઉપયોગ કરો છો.તેમાં થોડુક લવિંગનું તેલ મિક્સ કરો અને અઠવાડિયામાં ચેહરા પર બે વાર લગાવો.અને અમુક દિવસોમાં તમને ખીલથી છુટકારો અને ચેહરો ચમકદાર જોવા મળશે.