નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે વજન ઘટાડવવું એ સરળ કાર્ય નથી શરીરના અતિશય વજનથી છુટકારો મેળવવા માટે યોગ્ય નિયમિત કસરતને અનુસરતા જમવાથી જમવામાં સમય લે છે પરંતુ કેટલાક આયુર્વેદિક સુપર ફૂડ છે જે વજન ઘટાડવાની પ્રક્રિયામાં ઝડપથી વધારો કરવા માટે શરીરમાંથી ઝેર દૂર કરે છે.
લીંબુ અને ઘી સાથે ગરમ પાણી.રીસ્ટાલિસિસ સુધારવા માટે ઘી અથવા લીંબુ સાથે 200 મિલી ગરમ પાણીનું સેવન અનુકૂળ રહેશે જો તમારા શરીરનો પ્રકાર વાટ અથવા પિત્તનો છે તો પાણી સાથે ઘીનો ઉપયોગ કરવો જોઈએ આ કબજિયાતને દૂર કરવામાં મદદ કરશે પાચક સિસ્ટમ પણ લ્યુબ્રિકેટ કરશે.
પાચક ચાનો ઉપયોગ.આજકાલ બજારમાં અનેક પ્રકારની આયુર્વેદિક ચા મળી રહે છે પરંતુ પીવા માટે ઘરે જાતે ચા તૈયાર કરવાનું વધુ સારું છે આ માટે એક ચમચી જીરું એક ચમચી વરિયાળી એક ચમચી ધાણા એક એલચી અને થોડી સેલરી લો જથ્થો અડધો ન થાય ત્યાં સુધી 50 મિલી પાણીમાં બધી ઘટકોને ઉકાળો ખાલી પેટ પર ઘરે ચા પીવાથી પેટનું ફૂલવું ખાટા પેટનો દુખાવો અને વજન ઓછું થશે.
મેટાબોલિક ચાનો ઉપયોગ.મેટાબોલિક ચા માટે,તજ,એલચી લવિંગ,લોખંડની જાળીવાળું આદુ, મરચું, હળદર, સ્ટાર વરિયાળીનું મિશ્રણ તૈયાર કરો બધા ઘટકોને અડધાથી 500 મિલી પાણીમાં ઉકાળો તે પછી સ્વાદ માટેના મિશ્રણમાં અડધો લીંબુ નાંખો ચાની તૈયારી કર્યા પછી પીવાથી શરીરની ગરમી અને ચયાપચય પુન પ્રાપ્ત થાય છે આ રીતે વજન પણ ઘટાડી શકાય છે ચાલો આપણે તમને જણાવી દઈએ કે સ્ટાર વરિયાળી સુકા ગરમ મસાલા છે જે એક ઘાટા બ્રાઉન સ્ટાર જેવા લાગે છે તેનો ઉપયોગ દક્ષિણ ભારતીય વાનગીઓમાં થાય છે.
કાચા ફળનું સેવન.હર્બલ ટી પીધા પછી કાચો ફળો પીવો આ માટે લાલ-લીલો સફરજન,ચેરી, સ્ટ્રોબેરી,બ્લેકબેરી, અનેનાસ આમળા,અંડરકોકડ કેળા અને દાડમ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે આ ફળો શરીરમાં પાણીની અવરોધ ઘટાડે છે આ સિવાય પેશીઓ અને ત્વચામાં કોલેજનને મજબુત બનાવવું પણ વજન ઘટાડવામાં મદદ કરે છે.લીચી માં મળી રહેલા કેલ્શિયમ મેંગેનીજ ફૉસ્ફરસ જેવા તત્વો બાળકો ના શારીરિક વિકાસ માટે ઉપયોગી છે. લીચી માં વધારે પ્રમાણ માં બીટા કેરોટિન અને ઓલિગોનોલ આવેલા હોય છે જે હદય ને તાજગીભર્યું રાખે છ લીચીને ફળોની રાણી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં ચપળતા ઉત્તમ અને પુષ્કળ પોષક દ્રવ્યો છે.લીચી ઉર્જા નો મુખ્ય સ્ત્રોત છે. થાકી જતાં અને નબળાઈ ધરાવતા વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક છે.તેની અંદર આવેલા નિયાસીન શરીર ને જરૂરી એવ સ્ટીરોઈડ હોર્મોન અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે એટલા માટે લીચી ખાવાથી આપણને શરીર માં હંમેશા તાજગી બની રહે છે.
રોજ ભૂખ્યા પેટે લીચી ના 10 પાન ખાવાથી ડાયાબિટીસ પર નિયંત્રણ રહે છે. થાક ઓછો લાગે છે. શરીરમાં જરૂરી પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે. ઇન્સ્યુલીન નું પ્રમાણ શરીર માં ઠીક કરે છે. ડાયાબિટીસ ના દર્દી ને દવા ડોક્ટર ની સલાહ મુજબ લીચી નું સેવન કરવું જોઈએ.લીચી ફાઈબર, વિટામિન થી ભરેલી છે. તેની સપાટી ખરબચડી હોય છે.લીચી ખોરાક ની ઉતેજના ને ઘટાડે છે. તેથી સંપૂર્ણ પેટ ભરાઈ ગયું હોય તેવી લાગણી થાય છે. લીચી માં કોઈ જાત ની ચરબી હોતી નથી અને ઓછી કેલેરી હોય છે. જેથી તે ખાવાથી ડાયટિંગ પણ કરવું પડતું નથી.
લીચી ના રસ માં પોલીફીનોલ ઓલીગોનોલ્સ, બિટા-કેરોટિન, વિટામિન સી અને અન્ય એન્ટીઑકિસડન્ટો જેવા પદાર્થો નો જથ્થો ભરપૂર માત્રા માં છે. આ બધા એન્ટીઑકિસડન્ટો બ્લેક સ્પોટ, અને ખીલ ને દૂર કરવામાં ઉપયોગી છે. લીચી ની પેસ્ટ આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવામાં સર્વોતમ છે. લીચી થી ચહેરા ખોવાઈ ગયેલી રંગત પછી મળે છે. લીચી થી ત્વચા ને ચમક અને ચહેરા ને તાજગી મળે છે. લીચી નું ફેસપેક બનાવી લગાવાથી ચહેરા નો રંગ ગોરો થઈ જાય છે.
લીચી અને કૂવારપાઠું નો 2 ચમચી રસ લો. આ રસ ને મિક્સ કરી વાળ ના મૂળ માં લગાવો. આ મિશ્રણ ને 1 મિનિટ સુધી રહેવા દો. પછી તમે જે શેમ્પૂ વાપરતા હોય તેનાથી વાળ ને ધોઈ લો. આ હેર પેક લગાવ્યા પછી વાળ માં એક અલગ જ ચમક આવી જશે. તમારા વાળ એકદમ સુવાળા અને સિલ્કી થઈ જશે.લીચી કેન્સર સામે લડત આપે છે. અને છાતી ના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે લીચી પેટ ની સફાઈ કરે છે જેથી પેટ માં થતી બળતરા મટી જાય છે.
લીચી વિટામિન નો મોટો સ્ત્રોત હોવાથી શરદી ખાંસી, તાવ અને ગળા માં થતી બળતરા રોકવા માટે ઉપયોગી છે. સૂકી ખાંસી માટે લીચી રામબાણ ઈલાજ છે લીચી ગરમી માં થતી બધી સમસ્યા માટે લાભદાયી છે અને શરીર ને ઠંડક પહોચાડે છે.લીચી શરીર ને જરૂરી એટલુ પાણી પહોચાડે છે. જેથી ડિહાઈડ્રેશન થી બચી શકાય છે લીચી ત્વચા ને સુરજ ના અલ્ટ્રા વાયોલેટ કિરણો થી બચાવે છે અને રોજ લીચી 2 નંગ ખાવામાં આવે તો ઓઈલી સ્કીન ને પોષણ મળે છે॰ખીલ અને કાળા ડગ ધ્બ્બા માં રાહત મળે છે.