સવાલ.હું 30 વર્ષનો છું અને મારો પાર્ટનર પણ 30 વર્ષનો છે. અમારે હજી લગ્ન નથી થયાં. જલદી જ હું મારા લિં@ગને તેની યોનિમાં દાખલ કરું છું, મારું વીર્ય 6 થી 7 આંચકામાં બહાર આવે છે, જ્યારે ઓરલ સે@ક્સ ઝડપથી બહાર નથી આવતું.
હું જ્યારે ઓરલ સે@ક્સ કરું છું ત્યારે પણ હું મારા મગજમાં તણાવ કરતો નથી અથવા હું ઉતાવળ કરવાનું વિચારતો નથી. છતાં સ્ખલન એટલી ઝડપથી થાય છે. બે વાર વાયગ્રા 50mg ટેબ્લેટ લીધા પછી પણ સે@ક્સ ટાઇમમાં થોડો વધારો થતો નથી. હવે હું શું કરી શકું? મને કેટલાક ઉપાય જણાવો કારણ કે મને સે@ક્સ વિશે ખૂબ જ ચિંતા થઈ રહી છે.
જવાબ.અતિશય ઉત્તેજના પણ અકાળ સ્ખલન તરફ દોરી શકે છે. વધુ એક વસ્તુ વાયગ્રા તમને તમારા સ્ખલનને વિલંબ કરવામાં મદદ કરશે નહીં, તેનો હેતુ જુદો છે. અકાળ સ્ખલનને રોકવા માટે તમે વધારાના લુબ્રિકેશન કો-ન્ડોમનો ઉપયોગ કરી શકો છો, વધારાના લ્યુબ્રિકેશન તમારા સે@ક્સ સમયને લંબાવવામાં મદદ કરે છે. તમે તમારો સમય વધારવા માટે કેગલ એક્સરસાઇઝ પણ કરી શકો છો.
સવાલ.મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?
જવાબ.તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે.શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.
સવાલ.મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો.
જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.
સવાલ.હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતો નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.
જવાબ.સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો.
એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.
સવાલ.મારી સગાઈ થઈ હતી, જે 3 વર્ષ પછી ફોક થઈ આ દરમિયાન અમે ના જાણે કેટલીય વાર મજા માણી લીધી, તો પણ મારો ફિયાન્સ મને છોડીને હવે બીજા જોડ લગ્ન કરવા તૈયાર છે, મેં વાત કરી તો કહે છે કે મારું કાઈ ના ચાલે મારા ઘરના લોકો સામે, તો હું શું કરી શકું?.
જવાબ.તમે પૂછ્યું કે હું શુ કરી શકું ? તો સાંભળો તમે તમારા ઘરના ને કહીને ફરી વાત કરાવી શકો, તમે એમની સામે લીગલ એક્શન પણ લઈ શકો, પણ જે માણસ તમને સમજવા તૈયાર નથી એને ભૂલવામાં જ તમને વધારે સારું રહેશે.