ભારત માટે એવું કહેવામાં આવે છે કે તે વિવિધતામાં એકતાનો દેશ છે, તેની સાથે આવી ઘણી ધાર્મિક માન્યતાઓ છે. જે વિચિત્ર લાગે છે પરંતુ આ માન્યતાઓમાં કેટલાક પાસા છે જેના પર વિશ્વાસ તે થાય છે. કોઈપણ રીતે, આપણા દેશમાં લોકો ધર્મ અને ભગવાનમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે.આ કારણોસર, દેશમાં એવા ઘણા મંદિરો છે જ્યાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને તેમની ઇચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે. આજે અમે તમને આવા જ એક મંદિર (દંડરુઆ ધામ) વિશે પણ જણાવી રહ્યા છીએ, જે માનવામાં આવે છે કે અહીં ભગવાન ભગવાન પોતે જ આ રોગને મટાડે છે. આ મંદિરની પરિક્રમા કરવાથી અને મંદિરના ભૂતનો ઉપયોગ કરવાથી કેન્સર જેવી બીમારી પણ મટે છે.
આજે અમે તમને મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી ભીંડ જિલ્લામાં લઈ જઈ રહ્યા છીએ. ભીંડ જિલ્લામાં દંડરુઆ ધામનું મંદિર આવેલું છે આ હનુમાનજીનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન પોતે ડોક્ટર બનીને ભક્તોની સારવાર કરે છે. આ મંદિરની આ માન્યતાને આધારે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ તેમની સારવાર માટે અહીં આવે છે.
આ મંદિર માટે પ્રચલિત દંતકથા અનુસાર, આ મંદિરમાં એક મહાન સાધુ શિવકુમારદાસ જી રહેતા હતા. તેને કેન્સર થયો હતો. પણ આ પછી પણ, તે હનુમાન જીની સેવા કરતો હતો, એક દિવસ તે બજરંગબલીની સેવા કરી રહ્યો હતો, ત્યારે ગળામાં બજરંગબલી સાધુની સામે ડોક્ટરની વેશમાં દેખાયા. તે પછી સાધુની માંદગી ઠીક થઈ ગઈ, તે સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો. તે સમયથી માનવામાં આવે છે કે ભગવાન હનુમાન આ મંદિરમાં જીવલેણ રોગોનો ઇલાજ કરે છે. આને લીધે, ઉકાળો, અલ્સર અને કેન્સર જેવા ખતરનાક રોગોની સારવાર હનુમાન જી ભૂભુત અને મંદિરની રિવોલ્યુશન દ્વારા લાગુ કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે ઘણા લોકો અહીંથી સ્વસ્થ થયા છે.
આ મંદિરનું નામ દરધારૂઆ છે પરંતુ ધીરે ધીરે નામના ભંગાણના કારણે લોકો હવે મંદિરને દંડારૌઆ કહે છે. આ મંદિરમાં 300 વર્ષ જુના લીમડાના ઝાડ નીચે મળી આવેલી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. આ સાથે એક વધુ નોંધનીય બાબત એ પણ છે કે જ્યારે લીમડાના ઝાડને કાપવામાં આવ્યો હતો, ત્યારે આ ઝાડની નીચેથી ગોપી વેશ ધારી હનુમાનની મૂર્તિ મળી હતી. એવું માનવામાં આવે છે કે આખા દેશમાં આ માત્ર હનુમાન જીની મૂર્તિ છે જેમાં હનુમાન જીને નાચતા બતાવવામાં આવ્યા છે.
ભારત માટે કહેવામાં આવે છે કે આ વિવિધતા માં એકતા ધરાવતો દેશ છે, તેની સાથે જ અહિયાં કેટલીક એવી ધાર્મિક માન્યતાઓ છે જે સાંભળવામાં અજીબ લાગે છે પરંતુ આ માન્યતાઓમાં કંઇક ને કંઇક એવું રહસ્ય હોય છે જેના પર વિશ્વાસ થઇ જ જાય છે. તેમ પણ આપણા દેશ માં લોકો ધર્મ અને ભગવાન ઉપર ખુબ આસ્થા રાખે છે. આજ કારણે દેશ માં ઘણાં બધા મંદિરો છે જ્યાં દરરોજ લાખો ભક્તો દર્શન માટે જાય છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે પ્રાથના કરે છે. આજે અમે તમને એવા જ એક મંદિર વિશે જણાવીશું જેના વિશે એવી માન્યતા છે કે અહિયાં ભગવાન જી બીમારી નો સ્વયં ઈલાજ કરે છે. આ મંદિર ની પરિક્રમાં કરવાથી અને મંદિર નું ભભૂત ખાલી લગાવવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ સારી થઇ જાય છે.
આજે અમે તમને મધ્યપ્રદેશ ના ગ્વાલિયર થી નજીક વસેલા ભીંડ જીલ્લા માં લઈ જશું. ભીંડ જીલ્લામાં સ્થિત દન્દ્રોઆ સરકાર ધામ નું મંદિર હનુમાન જી નું મંદિર છે. અહિયાં એવી માન્યતા છે કે હનુમાન જી પોતે ડોક્ટર બની ને શ્રદ્ધાળુ ઓની સારવાર કરે છે. આ મંદિર ની આ માન્યતા ના આધારે અહિયાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુ પોતાની સારવાર કરાવવા આવે છે.આ મંદિર માટે પ્રચલિત પૌરાણિક કથા અનુસાર આ મંદિર માં એક મહાન સાધુ શિવ કુમાર દાસજી રહેતા હતા. તેમને કેન્સર નો રોગ થઇ ગયો હતો. પરંતુ તેમ છતાં તે હનુમાનજી ની સેવા કરતા હતા. એકવાર તે હનુમાનજી ની સેવા કરી રહ્યા હતા, ત્યારે જ બજરંગબલી ડોક્ટર ના વેશ માં સાધુ ની સામે પ્રગટ થયા. ત્યાર બાદ સાધુ ની બીમારી દુર થઇ ગઈ, તે સંપુર્ણ રીતે સાજા થઇ ગયા. તે સમય થી માનવામાં આવે છે કે આ મંદિર માં હનુમાનજી જીવલેણ રોગો ની સારવાર કરે છે. જેના કારણે અહિયાં કેન્સર જેવી ખતરનાક બીમારીઓ નો ઈલાજ હનુમાનજી ની ભભૂત અને મંદિર ની ૫ પરિક્રમા કરવાથી થઇ જાય છે.
આ મંદિર નું નામ દર્દહરોઆ છે, પરંતુ ધીરે ધીરે નામ માં સુધારો થવાથી હવે મંદિર ને લોકો દન્દ્રોઆ કહે છે. આ મંદિર માં ૩૦૦ વર્ષ જુના લીમડાના ઝાડ નીચે દબાયેલી મૂર્તિ મળી જેને મંદિર માં સ્થાપિત કરવામાં આવી છે, તેની સાથે જ એક વાત ધ્યાન દેવા જેવી છે કે જયારે લીમડા ના ઝાડ ને કાપવામાં આવ્યું ત્યારે આ ઝાડ ની નીચે થી ગોપી વેશ ધારી હનુમાન જી ની મૂર્તિ મળી. એવું માનવામાં આવ્યું છે કે આખા દેશ માં હનુમાનજી ની એક જ એવી મૂર્તિ છે જેમાં હનુમાન જી ને નૃત્ય કરતા જોવા મળ્યા છે.આપ જાણો જ છે કે જેના પર હનુમાનજીની કૃપા હોય તેના પર શનિદેવ પણ અવશ્ય કૃપા કરે છે. હનુમાનજીના ભક્ત પર શનિદેવ ક્યારેય નારાજ નથી થતાં. આમ તો શનિદેવ અને હનુમાનજીના અનેક પ્રસિદ્ધ મંદિરો છે. એમાંથી એક મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે આવેલું એંતી ગામ સ્થિત શનિદેવનું મંદિર.
મંદિર વિશે કહેવાય છે કે અહિં ત્રેતાયુગથી જ શનિદેવની પ્રતિમા બિરાજમાન છે. એનું નિર્માણ આસમાનમાંથી પડેલા એક ઉલ્કાપિંડમાંથી થયું છે. આ શનિદેવનું નિર્માણ વિક્રમાદિત્યે કરાવ્યું હતું, પછી અનેક શાસકોએ તેનો જિર્ણોદ્ધાર પણ કરાવ્યો.
પૌરાણિક માન્યતા અનુસાર કહેવાય છે કે રાવણે એક વાર શનિદેવને પણ કેદ કરી લીધાં હતા. ત્યારે શનિદેવે હનુમાનજીને કહ્યું હતું કે જો તે તેમને છોડાવશે, તો રાવણના નાશમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. અને ફરી શનિદેવને હનુમાનજીએ રાવણની કેદમાંથી મુક્ત કરાવ્યા. અને એ રીતે હનુમાનજીએ પોતાના બળથી શનિદેવને આકાશમાં ઉછાળી દીધાં અને તે પછી અહિં ગ્વાલિયર પાસે એંતી ગામમાં આવી ગયા.
ત્યારથી શનિદેવ અહિં બિરાજમાન છે. આ ક્ષેત્ર પણ શનિ ક્ષેત્રના નામથી મશહૂર થઈ ગયું છે. અહિં શનિવારે દૂર સુદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે.અને પોતાને ન્યાય મળે તે માટે પ્રાર્થના કરે છે. આ વિશે એમ પણ કહેવાય છે કે લંકાથી પ્રસ્થાન કરતી સમયે શનિદેવે લંકાને ત્રાંસી નજરથી જોઈ હતી. તેથી જ રાવણનો કૂળ સહિત નાશ થઈ ગયો.અહિં શનિદેવને તેલ ચડાવાયા તેમને ગળે મળવાની પરંપરા છે. અહિં આવનારા તમામ ભક્ત શનિદેવને તેલ અર્પિત કરી તેમના ગળે મળે છે અને પોતાની સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરે છે. કહેવાય છે કે આમ કરવાથી શનિદેવ એ વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દૂર કરી દે છે.