સ્ત્રીમાં હોય છે લક્ષ્મીનો વાસ બસ આ એકજ ઉપાય કરીલેશો તો જીવનભર નહીં આવે કોઈ દુઃખ.

આમ તો હિંદુ ધર્મમા આપણે મહિલાઓને ઘણુ મહત્વનુ સ્થાન આપ્યું છે. તમને બધાને ખબર જ હશે કે આપણા હિંદુ ધર્મમા આપને સ્ત્રીને એક દેવીનુ સ્થાન આપવામા આવ્યુ છે. દરેક શાસ્ત્રોમાં સ્ત્રીનુ સન્માન કરવાની વાત પણ જણાવવામાં આવી છે. જેથી કહેવામા આવે છે કે જે પણ વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનુ સન્માન કરે છે તેમને તેમના જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ મહિલાઓના શરીરના એક અંગને સ્પર્શ કરવાથી આપણા જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે.

હિન્દુ ધર્મ અનુસાર સ્ત્રીને લક્ષ્મી અને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને તે ઘર કે જેમાં સ્ત્રીનો આદર કરવામાં આવે છે. જે કોઈ પણ સ્ત્રીની એક વસ્તુને નિષ્ઠાવાન હૃદયથી સ્પર્શે છે. તેથી તે વ્યક્તિને જીવનભર બધી ખુશી મળે છે. તો ચાલો જાણીએ એવી કોઈક વસ્તુ વિશે જેને તમારે સ્પર્શ કરવો જોઈએ.

હવે તમારા મનમાં પ્રશ્ન ઉદ્દભવતો હશે કે એવું કયું અંગ હશે જે અડવાથી આપણને સારા ફળ આપે છે. તો આજે અમે તમને એના વિશે જણાવીશુ. મિત્રો એક સ્ત્રી પોતાના જીવનમાં આપણી સાથે ઘણા રૂપમા રહે છે. તે એક સ્ત્રી, દાદી, બહેન, પત્ની, દીકરી બનીને પણ તે પુરુષના જીવનમાં ઘણી ખુશીઓ લાવતી હોય છે.આપણે બધા આમ તો સારી રીતે જાણીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનુ કોઈ અસ્તિત્વ જ શક્ય નથી. એક સ્ત્રી જ છે જે પુરુષના તમામ સુખમાં અને દુ:ખમાં તેનો સાથ નિભાવે છે. અને તેની સાથે સ્ત્રી તમામ દુ:ખને પણ ઘણી સરળતાથી સહન કરી લે છે અને સામે ઉફફ પણ કરતી નથી.

આ દુનિયામાં એક સ્ત્રી જ છે કે જે તમને વિકટમા વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી અને તે પોતાના બાળકને એક સારા સંસ્કાર આપે છે અને તેની સાથે સાથે તે કુટુબના વંશને પણ આગળ વધારે છે. પરંતુ શુ તમને એ ખબર છે કે મહિલાઓના પગમા એક મોટુ રહસ્ય છુપાયેલુ હોય છે. માત્ર તેને સ્પર્શ કરવાથી તમને ભવોભવનું પુણ્ય મળે છે.

તમને જણાવી દઈએ કે, એક સ્ત્રી તરીકે માતા અને બહેન વચ્ચે ઘણા સંબંધો છે. જે તે સાથે ભજવે છે. એક સ્ત્રી ખૂબ જ મનોહર છે જે, તેના માતાપિતાના સુખ અને દુઃખમાં, દરેક કાર્યમાં સાથે આપે છે. મહિલા તેના બાળકને એટલો પ્રેમ કરે છે, કે તેના સુખ માટે તે દરેક પીડા સહન કરવા તૈયાર રહે છે. ગમે-તેવી મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવા માટે આગળ રહે છે. જેને આપણે પ્રેમની ભાષામાં માતા કહીએ છીએ. બહેન,દાદી, ભાભી, અનેકાકી જેવા અનેક નામથી ઓળખીએ છીએ. સ્ત્રીઓના પગમાં ઘણા ગુણોનો ખજાનો છુપાયેલો હોય છે, જેને સ્પર્શ કરવાથી સૌથી મોટી સફળતા પ્રાપ્ત થાય છે.

જ્યારે આપણે કોઈ આદરણીય વ્યક્તિના પગને સ્પર્શ કરીએ છીએ. આશીર્વાદ તરીકે, તેમનો હાથ આપણા માથાના ઉપરના ભાગને સ્પર્શે છે અને અમારો હાથ તેમના પગને સ્પર્શે છે. જે તમારામાં સકારાત્મક ઉર્જા બનાવે છે. તમારી માતા અને તમારા ઉપાસકોના ચરણોને સ્પર્શ કરવો અથવા તેની પૂજા કરવી એ ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતિ અને સદ્ગુણનું પ્રતિબિંબ છે.

સ્ત્રીઓના પગને સ્પર્શ કરવાથી, વ્યક્તિની અંદર સકારાત્મક ઊર્જાની ઝડપી પ્રાપ્તિ થાય છે. અહીં એક વાત જાણવા જેવી છે. જ્યારે પણ તમે કોઈ પણ મહિલાના પગને સ્પર્શ કરો છો. તો તેના માટે તમારા મનમાં કોઈ પ્રકારનું પાપ કે કોઈ ખોટો વિચાર ન રાખો. નહીં તો તમે પાપના ભાગીદાર બનો છો.

મહિલાના ચરણના સ્પર્શ માત્રથી તમારા તમામ જન્મોના પુણ્ય એ મળી જાય છે. અને આ મહિલાના ચરણ એ સ્પર્શ કરવાંથી તમામ વ્યક્તિને મોટામા મોટી સફળતા એ સરળતાથી મળી જાય છે. અને એવું કહેવામાં આવે છે કે આ સ્ત્રીઓના ચરણ એ સ્પર્શથી તમને આશીર્વાદ મળે છે.

જેનાથી તમારા જીવનની નિરાશાનો પણ અંત થાય છે અને તમને જીવનમાં સકારાત્મક ઉર્જા એ ઉત્પન થઇ જાય છે.અને આમ તો સ્ત્રીનુ સમ્માન કરવુ એ આપણા દરેકની ફરજ છે. અને જે ઘરમા આ સ્ત્રીનુ અપમાન થતુ હોય તો ત્યાં ભગવાન એ ક્યારેય વાસ નથી કરતા. અને સ્ત્રીનુ અપમાન કરવુ એ આમ તો ઘણુ મોટુ પાપ છે. તો દરેક સ્ત્રીને આપણે સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ.

આપને  લક્ષ્મી માતાને ને ધન અને સમૃદ્ધીની   દેવી કહેવામાં આવે છે.  જો તમે પણ જીવનમાં શુખી અને સંપન્ન રહેવા માંગતા હોય તો તમારી ઉપર માં વિષ્ણુ ભગવાન અને અને લક્ષ્મી માતાના આશીર્વાદ હોવા ખુબ જ જરૂરી છે.માતા  લક્ષ્મી ફક્ત એ જ લોકોની મનોકામના પૂર્ણ કરે છે જે મહિલા કે પુરુષોની અંદર અમુક ખાસ આદતો હોય છે. ખાસ કરીને આ મહિલાઓ એ આ આદતો અથવા કહેવામાં આવેલા નિયમો નું પાલન જરૂર કરવું જોઈએ.જે મહિલાઓ અપનાવે છે આ આદતો  તેમના  પર કમલ પર બીરાજમાન માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ હંમેશા બની રહે છે.

સવારે અને સાંજે નિયમિત રૂપથી ઘરની પૂજા પાઠ કરતી મહિલાઓ ને માં લક્ષ્મી પસંદ કરે છે. આ મહિલાઓ માં બીજી મહિલાઓ ની તુલના માં વધારે પોઝિટિવ એનર્જી જોવા મળે છે. નિયમિત પૂજા અને આરાધના કરવાથી આ મહિલાઓ નું મન બાકીની મહિલાઓ કરતા વધારે શુધ્ધ હોય છે.શુક્રવારના દિવસે માં લક્ષ્મી ના નામ નું વ્રત રાખતી મહિલાઓ ની ઉપર માતા રાની ના આશીર્વાદ હંમેશા બની રહે છે. આ મહિલાઓ ફક્ત માં માટે એમની ભૂખ નો ત્યાગ કરે છે. એનું આ બલિદાન જોઇને માં પ્રસન્ન થાય છે.

ઘરની બાળ કન્યાઓ ને લાડ પ્રેમથી રાખતી મહિલાઓ પર પણ માં લક્ષ્મી ખુશ રહે છે. કહેવાય છે કે બાળ કન્યાઓ સ્વયં માં લક્ષ્મી નું રૂપ હોય છે. એવા માં જો મહિલાઓ એમના ઘરની નાની છોકરીઓ ને પ્રેમથી રાખે છે એના પર માં લક્ષ્મી પ્રસન્ન થાય છે.શુક્રવાર ના રોજ માં ના નામનો ઘીનો દીવો લગાવવાથી માં ને ખુશી મળે છે.એટલા માટે જે મહિલાઓ એવું કરે છે  એના પર માં લક્ષ્મીની કૃપા ના અવસર પ્રાપ્ત થાય છે.

જે મહિલાઓ શુક્રવારના દિવસે ઘર માં ન તો નોનવેજ ખાઈ છે અને ન તો બનાવે છે એને પણ માં લક્ષ્મીના આશીર્વાદ વધારે મળે છે. શુક્રવાર નો દિવસ માં લક્ષ્મી નો દિવસ હોય છે. આ દિવસ દરેકને ઘરમાં માંસ અને ઈંડા નું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. જો તમે એને ખાવ છો તો માં તમારા ઘરે આવતી નથી.

શુક્રવારના દિવસે દના ધર્મ કરવું પણ શુભ માનવામાં આવે છે. એવું કરતી મહિલાઓ ની પર માં લક્ષ્મી એમની કૃપા વરસાવે છે. આ દાન ધન, અન્ન, પૈસા અથવા વસ્ત્ર સહિત કોઇ પણ વસ્તુ નું હોય શકે છે.મોટા વડીલોનું સમ્માન કરતી મહિલાઓ પણ માં લક્ષ્મી ને ખૂબ જ પસંદ આવે છે. એનું આચરણ જોઇને માં એટલી પ્રસન્ન થાય છે કે એને સારું સૌભાગ્ય કર્મ સ્વરૂપ આપે છે.ઘરના દરેક સભ્યો નું ધ્યાન રાખતી મહિલાઓ અને ઘર ને ઉન્નતી ની રાહ આપનારી મહિલાઓ પણ માં લક્ષ્મીની પ્રિય હોય છે. એવી જગ્યાએ માં ધનની અછત થવા દેતી નથી.