રાત્રે અચાનક સાસુ પાસે આવ્યો જમાઈ ધીરે ધીરે, પ્રાઈવેટ પાર્ટ સ્પર્શ કરવા લાગ્યો, જાણો ત્યારબાદ શું થયું.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

આ જમાનામાં ક્યારે કોણ સેક્સ નો ભૂખ્યો થઈ જાય તે કહી શકાતું નથી.તમે જેની પર સૌથી વધુ વિશ્વાસ રાખતા હોય તેજ તમારી સાથે ના કરવાનું કરી શકે છે.ઘણી વખતે સગા સંબંધી પણ આવું કરી શકતાં હોય છે.આજે અમે તમને એવાજ એક કિસ્સા વિશે જણાવવા જઈએ છે જેની તમને એ વાત નું યાદ કરાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે.અહીં વાત છે ઉત્તર પ્રદેશની છે. અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા એન તેની દીકરી રહેતાં હતાં.

એક વખતે શાહિના જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે ઘરે તેની દીકરી એકલી હોય છે.દીકરી જુવાન થઈ ગઈ હતી પરંતુ ઘરના રિતી રિવાજો તેને જુવાની માં થતી ઈચ્છા ને પૂર્ણ કરવામાં રોકી રાખતા હતા.ત્યારે ઘરમાં કોઈ ના હોવાથી યુવતી ને પોતાને અનુભવાતી કામવાસના સંતુષ્ટવા તેની જાતેજ પોતાનો ઉપયોગ કર્યો.એક દમજ માતા ઘરે આવી જતાં તે આ દ્રશ્ય જોઈલે છે.આ બધું જોયા બાદ માતા હવે તેના લગ્ન નક્કી કરવાનું વિચારી રહી હતી.અને તેને થોડાકજ દિવસો માં તેના લગ્ન નક્કી કર્યા.

શાહીના એ દીકરીના લગ્ન શાહરૂખ ખાન નામના યુવક સાથે કરવી દીધા.લગ્ન બાદ અવારનવાર જ્યારે જમાઈ ઘરે આવતા હતાં, ત્યારે ઘણી વખતે જમાઈ ને નહાતાં અને પોતાની દીકરી સાથે રોમાન્સ કરતા જોઈ શાહીના ની જવાની પછી આવવા લાગી હતી.શાહીના એ પોતાનાજ જમાઈ સાથે સબંધ બાંધ્યા.જમાઈ ને પણ બમણું ફળ મળતા તે બન્ને સાથે સબન્ધ બાંધતો હતો.પરંતુ એક વાર એટલેકે શનિવારે રાતે શાહીન એટલેકે સાસુ અને શાહરૂખ એટલેકે જમાઈ વચ્ચે ઝગડો થઇ ગયો.ઝગડાનું કારણ એ હતું કે શાહીના એક વેસ્યાં હતી.

તે તેના પતિ અને જમાઈ સિવાય અનેક મર્દો સાથે રાત વિતાવી ચુકી હતી. શાહીના ના દેહ વેપારની જાણ જમાઈ ને મળી હતી.શાહરૂખે શાહીનાને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને તેને લઇને જમાઈ અને સાસુ વચ્ચે થયેલા ઝગડો થયો હતો.અવારનવાર કહેવા છતાં પણ જમાઈ ની વાત ન માનતા રોશમાં ભરાયેલાં જમાઈએ શનિવારે પોતાની સાસુ એટલેકે શાહીનનું ગળુ કાપી નાંખ્યુ.હત્યા કર્યા બાદ શાહરૂખે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી.

ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો.કોઇએ તેની સૂચના પોલીસને આપી.સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શાહીનનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી શાહરૂખે થોડા વર્ષો પહેલાં જ શાહીનની દિકરી સાથે નિકાહ કર્યા હતા.શાહરૂખે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા.શાહીને પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં.

તલાક બાદ શાહીન પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.પોલીસે જણાવ્યા અનુસાર શાહીના દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર શાહરૂખની તલાશમાં છે.અને તેને કડક માં કડક સજા આપવાનું જણાવ્યું છે.જો કે આ કિસ્સો સાસુ અને જમાઈ વચ્ચે ના નિષવાર્થ સબંધ ને પણ કલંકિત કરે છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે આજે અમે તમને એવાજ એક કિસ્સા વિશે જણાવવા જઈએ છે જેની તમને એ વાત નું યાદ કરાવશે કે વિશ્વાસ પાત્ર વ્યક્તિ પણ દગો કરી શકે છે.રવિવારે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક શખ્સે પોતાની લિવ ઈન પાર્ટનરનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ બંને વચ્ચે સાસુ અને જમાઈનો સંબંધ હોવાનું મીડિયો રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. હત્યાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, અશોક વિકાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા શાહરૂખ નામના યુવક સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. શનિવારે અચાનક શાહીન અને શાહરૂખ વચ્ચે ઝઘડો થઈ હતો. ઝઘડાનું કારણ શાહીદનનું દેહ વ્યાપાર કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. શાહરૂખે શાહીનને દેહવ્યાપાર ન કરવા અને તેમાંથી બહાર આવવા કહ્યું હતું પરંતુ તે આ વાત માની ન હતી અને તે બન્નેની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. જોકે રવિવારે શાહરૂખે શાહીનનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યાં બાદ શાહરૂખે જાતે જ તેની જાણકારી પોતાના એક મિત્રને આપી હતી. સમગ્ર ઘટનાની મિત્રને જાણકારી આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ અજાણ્યા શખ્સે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ફ્લેટ પર પહોંચેલી પોલીસ જોયું તો ત્યાં શાહીનનો મૃતદેહ પડ્યો હતો.મહત્વની વાત છે કે, આરોપી શાહરૂખના લગ્ન થોડાં વર્ષો પહેલાં જ શાહીનની દીકરી સાથે થયા હતાં. શાહરૂખના નિકાહ બાદ પોતાની સાસુ સાથે શાહરૂખના શારીરિક સંબંધ બંધાયા હતા. શાહીને પોતાના પતિથી ડિવાર્સ લીધા હતા.

ત્યાર બાદ સાસુ અને જમાઈ સાથે રહેવા લાગ્યા હતાં. પોલીસ મુજબ શાહીન દેવવ્યાપારના ધંધામાં સંડોવાયેલી હતી અને પાછલા વર્ષે જ આ કારણે તેની ધરપકડ કરાઈ હતી. હાલમાં પોલીસ ફરાર આરોપી જમાઈની શોધખોળ કરી રહી છે.બીજો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાસુ અને જમાઈ વચ્ચે એકબીજાની સંમતિથી સબંધ બંધાય પછી જાણો આગળ શું થયું.

ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાના ભચાઉ પંથકમાં સાસુ તથા જમાઈ વચ્ચે પાંગરેલા સંબંધમાં બંને વચ્ચે પરસ્પર એકબીજાની સંમતિથી શરીર સંબંધ બંધાયા હતા. પરંતુ આખરે સાસુ તથા જમાઈ નું આ નિંદનીય પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ બંનેની અંગત પળોનો જમાઈ એ ઉતારેલ વીડિઓ વાઈરલ થતાં સાસુએ જ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.સાસુ અને જમાઈના પવિત્ર સંબંધને લાંછન લગાડતા આ બનાવ અંગે ભચાઉ સ્થાનિક પોલીસ સૂત્રોમાંથી મળતા અહેવાલ અનુસાર અઢી વર્ષ પહેલાં દીકરીના સગપણ સમયે આ બનાવ બન્યો હતો.

પુત્રીના સગપણ સમયે આ મહિલા તેમના જમાઈ સાથે પરિચયમાં આવી હતી. બસ ત્યારથી જ બંને એક બીજાને ફોન કરીને વાતચીત કરવા લાગ્યા હતા. ત્યારે અચાનક જમાઈએ ફોન કરીને સાસુને ઘરેથી થોડે દૂર બોલાવી હતી, જ્યાંથી બંને ખેતરમાં જઈ એકબીજાની સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હતો.સાસુ અને જમાઈ વચ્ચે અનૈતિક સંબંધ બંધાવાનો સિલસિલો ચાલુ રહ્યા બાદ તાલુકાના એક ગામના ખેતરમાં જમાઈએ તેના સ્માર્ટફોન માં બંનેની અંગત પળોના અલગ અલગ વીડિયો ઉતારી લીધા હતા. જેથી સાસુએ આ વીડિયો વિષે પૂછતાં જમાઈ એ કહ્યું હતું કે માત્ર યાદગીરી રૂપે પોતાની પાસે રાખવાની વાત કીધી હતી. પરંતુ અંતે સાસુ અને જમાઈની આ કામલીલા નો વીડિયો વાયરલ થતાં નજીકના સંબંધીએ મહિલાને જાણ કરી હતી.

જેથી સમગ્ર મામલો ઉજાગર થયો હતો તેમજ સમાજ તથા પરિવારજનોએ મહિલાને ખુબ ઠપકો આપ્યો હતો. બાદમાં જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. પરિણામે મહિલાએ વીડિયો ઉતારી વાયરલ કરવા બદલ પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સ્થાનીલ પોલીસે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી એક ઘટના સામે આવી છે જેમાં એક યુવતી માતાને હનીમૂન પર લઈ જતા પતિ સાસુનાં પ્રમમાં પડ્યો.સાસુ અને જમાઈ વચ્ચે શારીરિક સંબંધ બંધાતા સાસુએ બાળકે જન્મ આપ્યો, જમાઈ પત્નીને છુટાછેડા  આપી સાસુ સાથે લગ્ન કર્યાં.લંડનનાં ટ્વિકેનહમમાં કહેનારી 34 વર્ષીય લૌરેનને તેનાં બોયફ્રેન્ડ પૌલથી એક બાળક થઈ ગયું હતું.  એ બાદ આ લૌરેને પોલ સાથે લગ્ન કર્યાં હતાં. જેમાં તેની માતા જૂલીએ લગ્નમાં 14 લાખનો ખર્ચ કર્યો હતો.લૌરેન તેનીમાતાને હનીમૂન પર સાથે લઈ ગઈ હતી.

સાસુ જમાઈ વચ્ચે પ્રેમ બાદ શારીરિક સંબંધો બંધાયા, માતા જૂલી અને જમાઈ વચ્ચે સારુ બની રહ્યું હતું. જોકે લૌરેનને ક્યારેય તેમની પર શંકા નહોતી ગઈ. જોકે લગ્નનાં 8 અઠવાડીયામાં લૌરેને માતા અને પૌલનાં અનૈતિક સંબંધો વિશે ખબર પડી ગઈ હતી. પૌલ ઘરેથી ચાલ્યો ગયો અને સાસુ જૂલી સાથે રહેલા લાગ્યો હતો. તેનાં 9 મહિનામાં જ જૂલીએ પૌલનાં બાળકને જન્મ આપ્યો હતો.જૂલી અને પૌલે લગ્ન  કરી લીધા. લૌરેન તેમનાં લગ્નમાં હાજર પણ રહી હતી.

યુવતી માતાને ક્યારેય માફ નહી કરી શકે, લૌરેનને એવું થયું કે તેની દુનિયા ઉજડી ગઈ છે. બધુ ખતમ થઈ ગયું છે. તેને એમાંથી બહાર આવતા 10 વર્ષ લાગ્યાં. આ ઘટનાની અસર તેનાં તમામ સંબંધો પર પડી હતી. અત્યારે લૌરેન તેનાં ચોથા બાળકે જન્મ આપવા જઈ રહી છે. બીજી તરફ જૂલી તેના પૂર્વ જમાઈ સાથે જીવન વિતાવી રહી છે. લૌરેન કહે છે આ દર્દનાક ઘટનાં હું ભૂલી નહી શકું. હું ક્યારેય મારી માને માફ નહી કરી શકું.પાત્રોના નામ બદલેલ છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.એક ચોંકાવનારો કિસ્સો એક શહેરમાં હત્યા થયાની વિચિત્ર ઘટના બનવા પામી છે. એક પતિએ તેની જ પત્નીની નિર્દયી બનીને હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોતાના પતિ સાથે ઝગડાથી કંટાળીને યુવતી તેના પિયરમાં આવી હતી. ત્યાં તેનો પતિ તેની સાથે વાત કરવા આવ્યો હતો. પણ પત્નીએ પતિ સાથે વાત કરવાની મનાઈ કરતા તેનો અહમ ઘવાયો હતો અને સસરાની હાજરીમાં જ તેમના જમાઈએ કમરમાંથી છરી કાઢી પત્નીના ગળા પર ફેરવી દઈ ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે શહેરની પોલીસે તપાસ હાથ ધરી છે.તે વિસ્તારમાં રહેતા એક ભાઇને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે અને તે નિવૃત જીવન ગુજારે છે. તેમાંથી એક દીકરી પાંચેક વર્ષથી અમદાવાદમાં તેના પતિ સાથે રહે છે. પણ પતિ સાથે ખટરાગ થતા આ દીકરી પાંચેક માસથી તેના બાળક સાથે તેના પિતાને ત્યાં રહેવા આવી હતી.શુક્રવારે સાંજે દીકરીનો પતિ ત્યાં આવ્યો હતો.

બહાર તેના પિતા બેઠા હોવાથી તેમણે જમાઇને પૂછ્યું તું કેમ આવ્યો છે. તો જમાઇએ દીકરી સાથે વાત કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પિતાએ દીકરીને બોલાવતા તે આવી હતી પણ તેણે પતિ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.બાદમાં બંને પતિ-પત્ની વાતો કરતા હતા. એવામાં પતિ આવેશમાં આવી ગયો અને પત્નીને ગાળો બોલવા લાગ્યો હતો. અચાનક જ પતિને શું ઝનૂન ઉપડ્યું કે તેણે છરી મારવાની કોશિશ કરી તો પત્નીને મોઢાના ભાગે વાગી હતી.

પોતાને બચાવવા તે દોડી તો પતિએ પીછો કરી તેને ધક્કો મારીને પાડી દીધી અને દીકરીના પિતાની સામે જ તેના ગળાના ભાગે છરી ઘસી નાંખી ત્યાંથી ભાગી ગયો હતો.સારવાર માટે પત્નીને લઈ જતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી. સમગ્ર બનાવને લઈને શહેરની પોલીસે પતિ સામે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લગ્ન પહેલાં કરવામાં આવેલા વાયદાઓના હિસાબ-કિતાબમાં અને એ માટે લડવામાં એટલા ડૂબી ગયા કે આજની મજા માણવાનું ભુલી ગયા. તેઓ સપના સાકાર કરવાના પ્રયાસની કિંમત આજના આનંદમાં ચુકવતા રહ્યા. કોઇ પણ વિવાહમાં સમાજદારીની કમી એ યુગલ વચ્ચે સંવાદહીનતાનો પુલ ઉભો કરી દે છે જેને પાર કરવો બહુ મુશ્કેલ છે.

બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અમદાવાદમાં એક પતિ દ્વારા તેની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ સાથે થયેલા ઝઘડાના કારણે પત્ની પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યારે પતિએ પિયરમાં જ પત્ની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પત્ની પતિ સાથે વાત ન કરતા રોષે ભરાયેલા પતિએ સસરાની સામે જ પત્નીની ગળા પર ચપ્પુનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના સરસપુરમાં રહેતી રાજશ્રી નામની મહિલાના લગ્ન શૈલેષ નામના યુવક સાથે થયા હતા. છેલ્લા 5 વર્ષથી રાજશ્રી અને શૈલેષને અવારનવાર નાની-નાની વાતોને લઈને ઝઘડા થતા હતા. જેના કારણે 5 મહિના પહેલા પતિથી કંટાળીને અમદાવાદમાં સરસપુરમાં રહેતા તેના પિતાના ઘરે પુત્રને સાથે લઈને રહેવા આવી ગઈ હતી.

પત્ની પિયર ગયાના 5 મહિના બાદ શુક્રવારે સાંજે શૈલેષ રાજશ્રીના પિતાના ઘરે ગયો હતો. જ્યારે રાજશ્રીના પિતાએ શૈલેષને શા માટે આવ્યો હોવાનું કારણ પૂછતા શૈલેષે પત્ની રાજેશ્રી સાથે થોડી વાતચીત કરવાનું જણાવ્યું હતું. તે સમયે પિતાની હાજરીમાં જ રાજેશ્રીએ પતિ શૈલેશની સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ પતિ-પત્ની બંને વાતો કરવા લાગ્યા હતા અને વાતવાતમાં શૈલેષ રોષે ભરાયો હતો અને પત્ની રાજશ્રીને બેફામ ગાળો આપવા લાગ્યો હતો. રોષે ભરાયેલા પતિએ ચપ્પુ વડે પત્નીના ગળાના ભાગે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

રાજશ્રીએ પતિથી બચવા માટે પતિને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો પરંતુ પતિ શૈલેશે રાજશ્રીના પિતાની સામે જ રાજશ્રીની હત્યા કરી નાખી હતી. પત્નીની હત્યા કર્યા બાદ શૈલેષ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

રાજશ્રીના પિતાએ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદની શહેરકોટડા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે રાજશ્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી શૈલેષ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.