નમસ્તે મિત્રો અમારાં આ લેખમાં તમારું સ્વાગત છે.આજે અમે તમને જણાવીશું કાંઈક એવું કે જે તમે પહેલા ક્યાંય સાંભળીયું નઇ હોય.તો ચાલો જણાવી એ તેના વિશે.પત્નીએ રડતા કહ્યું કે, અમારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે પણ મારા પતિએ મારી સાથે હજી સુધી સેક્સ કર્યુ જ નથી….
જાતીય સંબંધ કોઈપણ દંપતીના પરિણીત જીવનમાં ઘણું મહત્વ ધરાવે છે. પરંતુ સમય જતા, ભાગીદારોમાં સેક્સ પ્રત્યેની રુચિ ઓછી થવા લાગે છે. તે કુદરતી છે, પરંતુ જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહે છે, તો કોઈપણ સ્ત્રી હતાશાનો શિકાર બની શકે છે. તેને લાગે છે કે તેનો સાથી તેને જાણી જોઈને અવગણી રહ્યો છે. લાંબા સમય સુધી સે ક્સ ન કરવાને કારણે અનેક પ્રકારની માનસિક સમસ્યાઓ પણ ઉભી થાય છે.
તેથી સફળ વૈવાહિક જીવન માટે નિયમિત જાતીય સંબંધોને આવશ્યક માનવામાં આવ્યાં છે.યુકેની એક મહિલાએ અહેવાલ આપ્યો છે કે જ્યારે 8 વર્ષથી તેના પતિ સાથે સંબંધ નહોતો ત્યારે તે નારાજ અને હતાશ થઈ ગઈ હતી. આ મહિલાએ તેનું નામ જાહેર કર્યું નથી. મહિલાએ કહ્યું કે તે અને તેના સાથીઓ છેલ્લા 45 વર્ષથી એક બીજાને ઓળખે છે. મહિલાએ કહ્યું કે પ્રથમ વખત મળ્યા પછી અમે 33 વર્ષ પછી ફરી મળ્યા અને સાથે રહેવાનું નક્કી કર્યું.
મહિલાએ કહ્યું કે લગ્ન કર્યા પછી મારા પતિનો આઠ વર્ષમાં એકવાર પણ મારી સાથે સંબંધ નથી. હું આને કારણે અસ્વસ્થ થઈ ગઈ. મહિલાએ તેના પતિ સાથે સામાન્ય શારીરિક સંબંધ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા, પરંતુ તે સફળ થઈ નહોતી. વ્યથિત થઈને તેણે છૂટાછેડા માટે અરજી કરી છે.પતિ પ્રોસ્ટેટની સમસ્યાનો શિકાર છે.મહિલાએ કહ્યું કે હું જાણું છું કે મારા પતિ પ્રોસ્ટેટની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.
આવા લોકોને સે ક્સ કરવાની ઇચ્છા ઓછી હોય છે. મહિલાએ કહ્યું કે તેણે સારવાર માટે કહ્યું, પરંતુ પતિએ કોઈ ધ્યાન આપ્યું નહીં. મહિલાએ કહ્યું કે તે તેના પતિની ખૂબ કાળજી લે છે, પરંતુ તેઓએ પણ મારી જરૂરિયાતોને સમજી લેવી જોઈએ.પતિને હાથ પણ લગાડ્યો નહીં. મહિલાએ કહ્યું કે તે ખૂબ જ દુ: ખી થઈ ગઈ હતી કે પતિ એક જ પલંગ પર સૂવા છતાં તેને સ્પર્શ પણ કરતો ન હતો.
મહિલાએ કહ્યું કે જ્યારે તેણી તેની નજીક આવવાનો પ્રયત્ન કરશે ત્યારે તે ગુસ્સે થઈને તેને ઠપકો આપતો હતો.મનોવૈજ્ઞાનીકોની સલાહ.મહિલાએ કહ્યું કે તેનો પતિ કહેતો હતો કે તે તેના પર ઘણો પ્રેમ કરે છે, પરંતુ જ્યારે સંબંધ બનાવવાની વાત આવે છે ત્યારે તે એક બાજુ જતો રહે છે. જો તેણીએ તેની નજીક રહેવાનો પ્રયત્ન કર્યો હોત, તો તે ઉથલપાથલ થઈ ગયો હોત. સમય જતાં, તેમનું વર્તન વધુ કઠોર બન્યું.
ત્યારબાદ મહિલાએ મનોવૈજ્ઞાનીકોની સલાહ લીધી. મનોવૈજ્ઞાનીકોએ શું કહ્યું.મનોવૈજ્ઞાનીકો અને લૈંગિક સંબંધોના નિષ્ણાતોએ મહિલાને કહ્યું કે તેઓને આશ્ચર્ય થયું કે આટલા વર્ષોથી કોઈ પણ પતિએ તેની પત્નીને સ્પર્શ કર્યો નથી. સંબંધોના નિષ્ણાતોએ મહિલાને કહ્યું હતું કે પ્રોસ્ટેટ સમસ્યામાં સંભોગ કરવાની ઇચ્છા હોતી નથી, પરંતુ તે સંભવ નથી કે તે સંબંધ બનાવી શકે. ફક્ત સે ક્સ સંબંધો જ નહીં.
પ્રેમ અન્ય ઘણી રીતે પ્રગટ થઈ શકે છે.જાતીય સંબંધ જરૂરી છે.સંબંધોના નિષ્ણાતોએ મહિલાને કહ્યું કે જાતીય સંબંધો કોઈપણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ સ્થિતિ ન હોય તો, તે હતાશાની સાથે વિવિધ માનસિક સમસ્યાઓથી પણ પીડાઈ શકે છે. તેમણે કહ્યું કે સે ક્સમાં આવી કોઈ મંદાગ્નિ નથી.તણાવ પણ એક મોટું કારણ છે.મનોવૈજ્ઞાનીકો કહે છે કે આ દિવસોમાં વધારે તણાવના કારણે પુરુષો સે ક્સ પ્રત્યે વધારે રસ લેતા નથી.
આ સિવાય વ્યસ્ત જીવન અને અસ્તવ્યસ્ત નિત્યક્રમને લીધે, તેઓને સે ક્સ માટેની કોઈ ઇચ્છા હોતી નથી.લોકોને કંટાળો આવવા લાગે છે.મનોવૈજ્ઞાનીકો કહે છે કે લાંબા સમય સુધી સંબંધ બાંધ્યા પછી પુરુષો જાતીય સંબંધોમાં એક પ્રકારનો કંટાળો અનુભવવાનું શરૂ કરે છે. તેમને આમાં કોઈ નવીનતાનો અનુભવ થતો નથી. આને કારણે પણ તેઓ તેનાથી દૂર જતા રહે છે.
મહિલાઓ નિરાશ થઈ જાય છે.
જો નિયમિત અંતરાલમાં પતિ-પત્ની વચ્ચે જાતીય સંબંધો ન સર્જાય તો તેની સ્ત્રીઓ પર ખૂબ ખરાબ અસર પડે છે. તેઓ હતાશ થવા લાગે છે. આ સાથે ચીડિયાપણું પણ તેના સ્વભાવમાં આવે છે. જાતીય સંતોષ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.ઉંઘ ન આવે તે સમસ્યા હોઈ શકે છે.સે ક્સ કર્યા પછી લોકોને સારી ઉંઘ આવે છે, કારણ કે તેનાથી આરામ મળે છે. તે જ સમયે, જો કોઈનો લાંબા સમય સુધી જાતીય સંબંધ ન હોય, તો પછી તેને ઉંઘનો વિકાર થઈ શકે છે.
આજકાલ આ જ કારણે અનિદ્રાની સમસ્યા વધી રહી છે.
જુદા જુદા ભાગીદારોએ સૂવાનું શરૂ કર્યું છે.સામાન્ય રીતે, પતિ અને પત્ની એક જ પલંગ પર સૂઈ જાય છે, પરંતુ જ્યારે તેમનો સામાન્ય લૈંગિક સંબંધ નથી હોતો, ત્યારે થોડા સમય પછી તેઓ જુદા જુદા પલંગ પર સૂવા લાગે છે. આ સંબંધો વચ્ચેનું અંતર વધારે વધારે છે.છૂટાછેડા દર વધી રહ્યો છે.
જીવનસાથીઓ વચ્ચે સામાન્ય લૈંગિક સંબંધોની ગેરહાજરી એ પણ છૂટાછેડાના વધતા દર પાછળનું એક કારણ છે. તેનાથી લગ્નેતર સંબંધોને પણ પ્રોત્સાહન મળે છે. જો પતિ-પત્ની વચ્ચે જાતીય સંબંધ નિયમિત અને સ્વસ્થ હોય તો આ સમસ્યા ઉભી થઈ શકે નહીં.ત્યારબાદ ચાલો જાણીએ અન્ય માહિતી.
શ્ન: હું ૨૫ વર્ષની યુવતી છું અને વડોદરાના પોશ વિસ્તારમાં પતિ અને જેઠ સાથે રહું છું. મને કોઇ સંતાન નથી. મારા પતિ વાપીમાં નોકરી કરે છે. તેઓ ૧૦-૧૫ દિવસે એક વખત ઘરે આવે છે. તેમને સેક્સમાં લગીરેય રૂચિ નથી. તેથી ઘરે આવે તોય બાંધવા ખાતર થોડો શારીરિક સંબંધ બાંધે છે. પરંતુ મને સેક્સ પ્રત્યે જબરું આકર્ષણ છે. હું અત્યંત ખૂબસુરત પણ છું.
આવી સ્થિતિમાં મેં મારા જેઠને મારા પ્રત્યે આકર્ષવાના પ્રયાસો કર્યાં. તેઓ બ્રહ્મચર્ય પાળતાં હતાં તોય પુષ્કળ પ્રયાસો પછી હું તેમને મારા પ્રત્યે ખેંચવામાં હું સફળ રહી.ત્યાર પછી તેમણે મને અનેક રીતે શારીરિક રીતે પૂર્ણપણે સંતોષી. ત્રણ વર્ષ સુધી અમે અમારા સંબંધો સંતાડવામાં સફળ રહ્યાં.ત્યાર પછી મારા પતિને આ વાતની શંકા આવી ગઇ તોય તેમણે આ બાબતે આંખ આડા કાન કર્યાં. પણ હવે સમાજમાં અમારી બદનામી થઇ રહી છે.
મેં મારા પતિથી છૂટાછેડા લઇને મારા જેઠ સાથે લગ્ન કરવાની તૈયારી બતાવી. પરંતુ તેઓ એમ કહે છે કે ‘આ બધું લગ્ન પછી હવામાં ઉડી જાય. લગ્ન સંબંધ નિભાવવામાં નહીં,વેંઢારવામાં આવે છે. સેક્સની તીવ્રતા આડા સંબંધોમાં હોય એવી સીધાં સંબંધોમાં ન હોય’. હું તેમને છોડી શકું તેમ નથી. તો હવે હું શું કરું?
ઉત્તર: સૌથી પહેલા તો તમે જે કર્યું તે સાવ ખોટું હતું. તમારા પતિને સેક્સમાં રુચિ નહોતી તો તમારે તેમનામાં શારીરિક સંબંધ પ્રત્યે રસ પેદા કરવા પ્રયાસ કરવો જોઇતો હતો.
યુવાન વયમાં તમને સેક્સ બાબતે અસંતોષ રહ્યો એ દુ:ખદાયક ગણાય. આમ છતાં તમે યેનકેન પ્રકારેણ તમારા જેઠનું બ્રહ્મચર્ય તોડાવ્યું. ત્રણ ત્રણ વર્ષ સુધી તમે તેમની સાથે અનૈતિક સંબંધોમાં રાચ્યા.જ્યાં સુધી કોઇને આ વાતની ગંધ નહોતી આવી ત્યાં સુધી ભવિષ્યમાં તેના શા પરિણામ આવશે તેનો વિચાર પણ ન કર્યો. અને તમારા જેઠના જવાબદાર જ નહીં, બેશરમ જેવા જવાબો સાંભળ્યા પછી પણ તમે તેમને છોડવા રાજી નથી એ ખરેખર આંચકાજનક ગણાય.
એક વાત સમજી લેવી જરૂરી છે કે સમાજ આવા સંબંધોને ક્યારેય ન સ્વીકારે. સમાજ ક્યારેય પુરુષ સામે આંગળી નહીં ચીંધે, પણ સ્ત્રીઓનોે સોએ સો ટકા બદનામ કરશે. વળી તમારા કિસ્સામાં તો જે થયું તેના માટે તમે પોતે જ જવાબદાર છો. બહેતર છે કે તમે વહેલી તકે તમારા જેઠ સાથેના સંબંધોને તિલાંજલી આપી દો. અનૈતિક સંબંધોના પરિણામો ક્યારેય સારાં નથી હોતાં.
અન્ય કોઇ રસ્તો ન જડે તો તમારા પતિ સાથે જઇને રહો. પણ આવા હલકા વિચારો ધરાવતી વ્યક્તિ સાથે સંબંધ જારી રાખવા નરી મૂર્ખતા ગણાશે.મારા લગ્ન થયો 20 વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી.
યોગ્ય સલાહ આપવા વિનંતી.સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ભીરતાથી લેવાની જરૂર નથી. તમારા
જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો.
આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.હુું એક યુવકને પ્રેમ કરું છું. એકાદ વર્ષ પહેલાં તે મને છોડીને જતો રહ્યો હતો અને હવે પાછો ફર્યો છે. અને મને ઘણો પ્રેમ કરતો હોવાનો દાવો કરે છે. પરંતુ તે ઘણો પઝેઝિવ છે. હું જીન્સ કે ટ્રાઉઝર્સ પહેરું એ એને ગમતું નથી. તે મને કોઈની સાથે વાતો પણ કરવા દેતો નથી.
મારે શું કરવું તે જણાવવા વિનંતી.લોકો તેમની ભૂલમાંથી બોધપાઠ લે છે. આથી શક્ય છે કે તમને છોડવાની કરેલી ભૂલનો તેને પસ્તાવો થતો હશે અને તે તમને સાચો પ્રેમ કરતો હોવાથી તમારી પાસે પાછો આવ્યો હશે. પરંતુ પઝેઝિવનેસ અને દાદાગીરી તેમ જ આપખુદશાહી પ્રેમ પ્રગટ કરવાના લક્ષણો નથી. આવા લક્ષણો એ યુવકની અસુરક્ષિતતાના અને અવિશ્વાસ પ્રગટ કરે છે. તમે તમારી મરજી મુજબ કોેઈને પણ પ્રેમ કરી શકો છો.
પરંતુ પોતાની જાતને પ્રેમ કરવાનું છોડો નહીં. શું તમારે બહાર જવા માટે કે તમારી પસંદગીના કપડા પહેરવા માટે પણ એની મંજુરી લેવી પડે છે? તમારું જીવન બીજુ કોઈ ચલાવે એમ તમે ઈચ્છો છો? તમારી સ્વતંત્રતા પર તરાપ નહીં મારવાનું તેની સમક્ષ સ્પષ્ટ કરો નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી મુકાઈ જશો.હું વીસ વર્ષની કોલેજમાં ભણતી યુવતી છું. મારી બહેનપણી સાથે મારો જાતીય ગાઢ સંબંધ થઈ ગયો છે.
અમે એકબીજાને ઘણો જ લવ કરીએ છીએ. મારે હવે શું કરવું? મારાં માતાપિતા મારાં લગ્ન દેશ કે વિદેશમાં ક્યાંય પણ કરવા માગે છે. હું મુંબઈ છોડીને જવા માગતી નથી. મારી બહેનપણી લવમેરેજ કરવાની છે અને મુંબઈમાં જ રહેવાની છે. હું એટલે જ મુંબઈમાં રહેવા માગું છું. આ બાબત મારાં માતાપિતાને કહી શકું તેમ નથી. ભવિષ્યમાં આ વાત મારા ભાવિ પતિને કહેવી કે નહિં?
ઉત્તર: આ વિભાગની વાચક યુવતીના લાંબા પત્રને ટૂંકાવીને તેની સાર પ્રશ્નરૂપે તારવીને ઉપર રજૂ કર્યો છે. પત્રલેખિકાને સંબોધીને જ ઉત્તર આપું છું. બહેનપણી સાથે તમારો ગાઢ જાતીય સંબંધ તે સ-જાતીય સંબંધ છે. તેને અંગ્રેજીમાં લેસ્બિયન રિલેશન કહે છે. આવા સજાતીય સંબંધો સામાજિક દ્રષ્ટિએ તથા કાયદાની દ્રષ્ટિએ પણ આપણા દેશમાં માન્ય નથી.
તમારે પ્રથમ તો એ વાત સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે કે તમે માત્ર સજાતીય સંબંધમાં રસ ધરાવતી વ્યક્તિ છો? શું તમને વિ-જાતીય (એટલે પુરુષ) વ્યક્તિનું પણ કામાકર્ષણ છાય છે? જો તેમ થતું હોય તો તમારામાં ઉભય જાતીય કામાકર્ષણ છે તેમ કહેવાય. તેવી સ્થિતિમાં તમે કોઈ પુરુષ સાથે લગ્ન કરો તો તમારું દાંપત્યજીવન સારી રીતે પસાર થવાની શક્યતા છે.
પણ તમને માત્ર સજાતીય એટલે માત્ર યુવતીમાં જ કામરસનો અનુભવ થતો હોય તો તમે કોઈ પુરુષ સાથે લગ્ન કરો તો તમારું લગ્નજીવન સુખદ સફળ થશે નહિં. જે મુદ્દાનો પોઈન્ટ છે તે તમારા જાતીય આકર્ષણના સ્પષ્ટ વલણનો છે. જો તમને બીજી જાતિ (એટલે કે પુરુષ) તરફ જરા પણ જાતીય આકર્ષણ ન થતું હોય તો લગ્ન કરવાની ભૂલ ન કરશો. તેમ કરવાથી તમારું અને તમારા પતિનું જીવન દુ:ખી દુ:ખી થઈ જશે.
તમારી બહેનપણીને તો ‘પુરુષ’માં રસ પડે છે. તે કોઈ પુરુષના પ્રેમમાં પણ છે અને તે તેની સાથે લવમેરેજ કરવાની છે. તમે ‘લવ’ના ભાવવેશમાં તણાઈને કોઈ ભ્રમમાં રાચવાનું છોડી દો. ભવિષ્યમાં તમારી બહેનપણી તમે ઈચ્છો તેવો પ્રેમ અને સમય તમને ન પણ આપે. પ્રેમની ઘેલછામાંથી સમજણપૂર્વક મુક્ત થવું જોઈએ. ભવિષ્યમાં પતિને આવી વાત કરવાથી શો ફાયદો? તમને જો પુરુષ તરફ સેક્સનું આકર્ષણ થતું હોય તો તમારે યોગ્ય પુરુષ સાથે લગ્ન કરવા જોઈએ અને ભૂતકાળને ભૂલી જવો જોઈએ.
તમારા બીજા કેટલાક પ્રશ્નોનું અહીં સુરુચિની દ્રષ્ટિએ વિવરણ કરવું શક્ય નથી. આ વિભાગ નિયમિત વાંચશો તો તમારા તે અંગેના પ્રશ્નો વિશે પણ કંઈક માર્ગદર્શન મળતું રહેશે.પ્રશ્ન: હું ૨૪ વર્ષનો યુવાન છું. શું સ્ત્રીની યોનિ જેવી કોઈ કૃત્રિમ વસ્તુ ભારતમાં મળી શકે? જો મળતી હોય તો મને મોકલાવી આપશો. તેનો ખર્ચ હું આપી દઈશ અથવા તે ક્યાં મળે તેનું એડ્રસ મને મારા સરનામે મોકલવા વિનંતી. આ સાથે ટિકિટવાળું કવર બીડું છું.ઉત્તર: આવાં કૃત્રિમ સાધનો વિદેશમાં મળતાં હોય છે.
આપણા દેશમાં તે ખાનગીમાં વેચાતાં હોય તો તેની અમને જાણ નથી. અમે તો આ સેક્સના વિષયમાં અજ્ઞાાનને લીધે મૂંઝાતા સૌને વૈજ્ઞાાનિક જ્ઞાાન આપતા જવાબ માટે કદી તમારા સરનામાવાળું કવર ન મોકલવા વિનંતી. જવાબ માત્ર આ દૈનિકમાં આ વિભાગમાં જ આપીએ છીએ. કોઈને અંગત સરનામે જવાબ આપતા નથી.