ખાલી શોખ માટે ખબર નથી પરંતુ ઘણાં પુરુષો સાથે સંભોગ કર્યું છે, તો હવે મને નીચેના ભાગમાં…..

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

સવાલ:હું ૨૮ વર્ષનો યુવક છું. મને છેલ્લાં બે વર્ષથી પુરુષો સાથે સંબંધ બાંધવાનું પણ મન થાય છે. અલબત્ત, હું મારી ગર્લફ્રેન્ડ સાથે પણ ફિઝિકલ સંબંધો માણું છું અને લગ્ન કરીને સેટલ થવા માગું છું. મારો પુરુષ-પાર્ટનર ઘણો અનુભવી છે અને તેને બીજા પાર્ટનર્સ પણ છે.

હમણાં તેના પેનિસ પાસે ચાંદા પડ્યા છે અને લાગે છે કે એ કોઈ ચેપી રોગ છે. તેણે એક વાર તો એઇડ્સ માટેની ટેસ્ટ કરાવી હતી પણ એ નેગેટિવ આવેલી છતાં તેના ડૉક્ટરે હજી વધુ ઍડ્વાન્સ્ડ ટેસ્ટ કરાવવાનું સૂચવ્યું છે. જ્યારથી આ વાત જાણી છે ત્યારથી મારી ચિંતા વધી ગઈ છે. શું એનો ચેપી રોગ મને પણ લાગ્યો હોઈ શકે? મને તેના જેવાં કોઈ જ લક્ષણો નથી.

તેના પેનિસ પરના ચાંદા કેમેય રુઝાતા નથી એટલે ડૉક્ટરનું કહેવું છે કે જે પણ હોય આ જાતીય સંસર્ગથી ફેલાતો રોગ જ છે. હજી પૂરું નિદાન નથી થયું. અમે પરસ્પર બધા પ્રકારનાં મૈથુન કર્યું છે. તો મને એનો ચેપ લાગવાની શક્યતા કેટલી? મારે કોઈ ટેસ્ટ કરાવવી જોઈએ? એકાદ વર્ષમાં હું લગ્ન કરીને સેટલ થવા માગું છું એટલે વધુ ચિંતા થાય છે.

જવાબ:જાતીય સંસર્ગજન્ય ચેપ એટલે માત્ર એઇડ્સ જ હોય એવું જરૂરી નથી. સિફિલિસ, ગોનોરિયા અને બીજા અનેક પ્રકારના ચેપ છે જે મલ્ટિપલ પાર્ટનર્સ ધરાવતા લોકોમાં જોવા મળે છે. તમારા ફ્રેન્ડનાં પૂરાં લક્ષણો શું છે એ પણ તમે નથી જણાવ્યાં, પરંતુ એનું હજી યોગ્ય નિદાન નથી થઈ શક્યું એ નવાઈની વાત છે. બની શકે કે તેને એચઆઇવી પૉઝિટિવ ન હોય પણ અન્ય ઇન્ફેક્શન હોય.

જોકે એક વાત યાદ રાખવી જરૂરી છે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ ધરાવનારાઓને એચઆઇવીનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધુ છે અને તમારા પાર્ટનરને તમારા સિવાય પણ ઘણા પાર્ટનર્સ છે ત્યારે આ બાબતે ખૂબ હાઈ રિસ્ક ઝોનમાં તેઓ છે એમ કહેવાય. તમે હાથે કરીને કુહાડી પર પગ મૂક્યો છે ત્યારે તમારે પણ એક વાર સેક્સોલૉજિસ્ટને મળીને જરૂરી ચેપ માટેની ટેસ્ટ કરાવી લેવી જોઈએ. જો એમાં બધું ક્લીન ઍન્ડ ક્લિયર આવે તો જોખમી આદતો અને સંબંધો છોડીને સેફ સંબંધો તરફ વળી જવું જોઈએ.

સવાલ:હું 22 વર્ષનો ફીટ અને ખુબજ સ્માર્ટ યુવક છું, મારી દૂરના પિતરાઇ કાકાની 38 વર્ષની પુત્રી સાથેની વાતચીતમાં અમે પ્રેમમાં પડી ગયા છીએ. અને અમે છેલ્લા ચાર વર્ષથી શરીર સુખનો આનંદ માણીએ છીએ.તે લગ્ન કરવાની ના પાડે છે.હું એક પંદર વર્ષની છોકરી છું અને મને મારા પડોશમાં જ રહેતો એક છોકરો મને ખુબજ ગમે છે. મને ખાતરી છે કે તે મને પણ પ્રેમ કરે છે. અને હું તેની સાથે પ્રેમ રાખવા માંગું છું પરંતુ એ લાગણીઓને વ્યક્ત કરી જ શકતો નથી. મને મદદ કરો

જવાબ:તમે હજી ખૂબ જ નાના છો તેથી અલબત્ત તમને ખાતરી રહેલી છે કે તમે તમારા પ્રેમી સાથે પ્રેમ જાળવી શકશો, પરંતુ તમારો પ્રેમ કેટલો મજબૂત રહેશે અને તે કેટલું આગળ વધશે તે નક્કી થયું નથી. તમે પ્રેમથી પસાર થઈ રહ્યાં છો અને જો પ્રેમ યોગ્ય નથી. અને જો તમારો પાડોશી પણ શું ખરેખર તમને પ્રેમ કરે છે.

સવાલ:મારા લગ્ન પછી 15 વર્ષ મારા માતાપિતા સાથે સંયુક્ત કુટુંબમાં જ રહ્યો હતો. અને મારા બંને બાળકો મોટા થઈ ગયા છે. પૂરતી જગ્યાના અભાવે મેં બે વર્ષ પહેલાં મારા માટે એક અલગ મકાન લઇ લીધું હતું. મારા માતાપિતા તે વિશે ખુશ ન હતા.માતાપિતા ક્યારેય ઇચ્છતા જ ન હતા કે તેમના પુત્ર તેમનાથી અલગ રહેતો હોય.

જવાબ:આ તેમના રોષનું જ કારણ છે, પરંતુ તેઓએ તમારી મુશ્કેલીઓ અને લાગણીઓને સમજવી પણ જોઈએ.જ્યારે બાળકો મોટા થઈ જાય છે, ત્યારે તેમને બેસવા અને વાંચવા માટે એક અલગ ઓરડોની જરૂર પડતી હોય છે. તો સલાહ આપવામાં આવે છે કે તમે તમારા બાળકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક અલગ ઘર લઇ લો. જો તમારા માતાપિતાને વાંધો ન હોવો જોઈએ. તેણે સમજવું જોઈએ કે માતા-પિતાની અપેક્ષાઓ પૂરી કરવા જેટલું જ બાળકોની અપેક્ષાઓ પૂરી કરવી તેટલું જ મહત્વપૂર્ણ હોય છે.

સવાલ:મારો એક મિત્રની બહેન મારી સાથે જ અભ્યાસ કરી રહી છે.અને મારા મિત્રએ મને કહ્યું કે મારે તેની બહેન પર નજર રાખવી જોઈએ અને તેને મારી બહેન જ માનવી જોઈએ. મેં પણ એવું જ કર્યું હતું અને હું મારા મિત્રની બહેનને મારી નાની બહેન જ માનું છું. પણ જ્યારે મને ખબર પડી હતી કે બહેન કેટલાક બગડેલા છોકરાઓ સાથે દોસ્તી કરે છે જે બરાબર નથી હોતું, મેં તેને સમજાવી પણ દીધું હતું કે તે છોકરાઓ બરાબર નથી પણ તેણે મારી વાત સાંભળી જ નહિ. હવે હું વિચારી રહ્યો છું કે મારે મારા મિત્રને કહેવું જોઈએ, તે તેનો ભાઈ પણ છે, પરંતુ તેમ કરવું યોગ્ય છે કે નહીં, હું કશું સમજી શકતો નથી.

જવાબ:તમે એક ભાઈ હોવાને સાથે તમારે મિત્રની બહેનને સમજાવ્યું હતું, એ ખૂબ સારું કર્યું. પણ તમે તેમના ભાઇને આવું કહેશો તેવું તમારું નિવેદન પણ યોગ્ય હોતું નથી. તમારા માટે વિચારો કે તે એક પુખ્ત છે અને તે તેનું જીવન પણ જીવે છે અને તે કોની સાથે અને કોની સાથે વાત કરવા માંગે છે તેનો નિર્ણય પણ કરે છે. તમે કોઈના જીવનમાં આટલું દખલ નહીં કરી શકો.

ઓછામાં ઓછા મિત્રોની પસંદગી આપણી પોતાની ઇચ્છા જ હોવી જોઈએ. જો તમે તમારી જાતને તેમાં મૂકવાનો પ્રયાસ કરો છો, તો પછી તમે એ સમજી શકો છો. મિત્ર અથવા ભાઈ તરીકે નજર રાખવાનો કોઈ અર્થ નથી હોતો, અને પછી તમે અહીં જાસૂસોની જેમ વાત કરો છો. તે તેના મિત્રો છે અને કદાચ તેને ખબર હોત કે તેણે મિત્રો બનાવવી જ જોઈએ.

સવાલ: પ્રથમ સંભોગ બાદ સતત નવ માસ સુધી ગર્ભનિરોધક સાધનો વગર સંભોગ કરવામાં આવે તો કેટલી વખત ગર્ભ રહી શકે.જવાબ:સ્ત્રીને પ્રતિમાસ એક બીજ એની ઑવરિઝ (બીજાશય)માંથી છૂટું થઇને બહાર આવે. આ બીજ સાથે જો કોઇ પુરુષના વીર્યજંતુનો સંયોગ થાય તો ગર્ભ રહે. ગર્ભ રહ્યા પછી બીજ બહાર પડતું નથી. તેથી ગર્ભ રહ્યા પછી તમે લખો છો તેટલા માસમાં એક જ ગર્ભ રહેલો હોય છે તે જ્યાં સુધી ગર્ભાશયમાં વિકસતો હોય ત્યાં સુધી બીજો ગર્ભ રહે નહિ.

પ્રશ્ન: એક વર્ષ પહેલાં પડોશમાં રહેતી પરિણીત સ્ત્રીએ મને તેની સાથે સંભોગ કરવા મજબૂર કરેલો તો આની અસર મારા લગ્નજીવન પર પડી શકે.ઉત્તર: આ કોઇ શારીરિક સમસ્યા નથી. તમે ફરી આવો સંબંધ બાંધો નહિ અને આવી વ્યક્તિ સાથે પરિચય ચાલુ રાખો નહિ તો લગ્નજીવન પર કોઇ અસર પડે નહિ. જો લગ્ન પછી પણ આવા સંબંધો ચાલુ રહે તો સ્વાભાવિક છે કે પત્નીને જાણ થતાં દાંપત્યજીવનમાં સંઘર્ષ ઊભો થાય.

પ્રશ્ન: કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.ઉત્તર: હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.

સવાલ:મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.જવાબ:દોસ્ત, આ કંઇ સેક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.

સવાલ: શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.જવાબ: મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.

સવાલ:પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.જવાબ:સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

સવાલ:પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.જવાબ:સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને ‘નાઇટ ડિસ્ચાર્જ’ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.

સવાલ: સમાગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમાગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.

જવાબ:ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમાગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા (જેશ્ચર) અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે.

સમાગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી.

જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.

સવાલ: હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.

જવાબ: હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ: હું ૨૭ વર્ષની છું. મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.

જવાબ: કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સેક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.

સેક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે. પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.

આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.