દિયરે ભાભીને એવી વસ્તુ પીવડાવી દીધી કે ભાભી પણ શારીરિક સંબંધ માટે માની ગઈ,પણ પછી…..

દોસ્તો સાજે અમે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેવા કિસ્સા બનવા આજકાલ સામાન્ય થઈ ગયા છે પરંતુ મિત્રો આપણે તેમના થી સાવચેત રહેવુ ખુબજ જરુરી બની જાય છે મિત્રો આવા કિસ્સા ખુબજ આઘાત જનક હોય છે અને આપણી આજુબાજુ આવા કિસ્સા જોવા કે સાંભળવા મળે છે.

Advertisement

તેમજ મિત્રો આવો જ એક કિસ્સો રાજસ્થાન મા બન્યો છે જેના વિશે તમે જાણીને તમે ચોકી જશો અને તમને લાગશે કે આવુ પણ થઇ શકે ખરુ મિત્રો આવા લોકોથી આપણે હમેશા દુર રહેવુ જોઇએ મિત્રો આવા કિસ્સાથી આપણને એકબીજા પ્રત્યે નફરત થવા લાગે છે કોઈની ઉપર વિશ્વાસ કરવો ખુબજ અઘરુ બની જાય છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા ખરેખર શુ બન્યુ હતુ.

જ્યા આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર આઘાતજનક છે અને હા આ સૌથી પહેલાં અમે તમને જણાવી દઇએ કે આ મામલો રાજસ્થાન સાથે સંબંધિત છે અને ત્યારબાદ બધા આવ્યા પછી આશ્ચર્યચકિત થયા હતા. બીજી તરફ દરેક લોકો પણ આ બાબતની જાણકારી માટે ઉત્સાહિત થયો છે અને આ મામલો રાજસ્થાનના એક પાર્કનો છે જ્યાં એક મહિલા અને એક પુરુષ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

મિત્રો આ કિસ્સા પછી જ્યારે ગામલોકોએ તેમને સવારે જોયા ત્યારે તેઓએ પોલીસને જાણ કરી અને તે પછી સત્ય બહાર આવ્યું અને ગામલોકો જ નહીં પરંતુ પોલીસ પણ ચોંકી ગઈ હતી અને પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી પરંતુ પોલીસ પણ તેઓ આવું કરી શકે છે તેવા તેમના નિવેદનો સાંભળીને ખાતરી થઈ ન હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે આ મહિલા અને પુરુષને મેદાનમાં પડેલો જોયા પછી ગ્રામજનો ભયભીત હતા કે તેમની સાથે કંઇક એવુ થયું હતું પરંતુ જ્યારે તેઓએ જોયું તો તેઓ બેભાન થઈ ગયા હતા અને તે પછી આખા ગામમાં આગની જેમ સમાચાર ફેલાઈ ગયા હતા તેથી જે લોકોએ તેને જોયો હતો તેના ટોળા ઉમટ્યા હતા તો બીજી તરફ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જાણ્યું કે એક મહિલા અને એક પુરુષ ખેતરમાં બેભાન અવસ્થામાં સૂતેલા હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે પોલીસે તે બંનેને કારમાં બેસાડી દીધા હતા અને જ્યારે તેને સભાનતા પ્રાપ્ત થઈ ત્યારે તેમણે કરેલું નિવેદન સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું અને હા તેઓએ પોલીસને કહ્યું કે આખરે તેઓ ખેતરમાં કેવી રીતે પહોંચ્યા હતા અને આ મહિલાએ પોલિસ ને જણાવ્યુ હતું કે જે ક્ષેત્રની વ્યક્તિ તેની સાથે બેભાન હતી તે તેની ભાભી છે.

મહિલાએ જણાવ્યું કે તે અહીં ડોક્ટરનું બહાનું બનાવીને ઘરની બહાર આવી હતી, જ્યાં તેણે દેવરને પણ બોલાવી હતી. રાત્રે બંનેએ ખૂબ દારૂ પીધો હતો અને નશામાં હોવાને કારણે તે બંને ખેતરમાં બેભાન થઈ ગયા હતા. જરા વિચારો કે આપણા સમાજમાં જ્યાં ભાભીને માતાનો દરજ્જો આપવામાં આવે છે, બીજી તરફ, ભાભીના આવા સ્વરૂપને જોયા પછી દુનિયા શું કહેશે.

જ્યારે લોકોને તેના વિશે ખબર પડી ત્યારે તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. જ્યાં ભાભીએ તેને માદક પદાર્થ થવાનું બંધ કરવું જોઈએ અને જ્યારે બંને હોશમાં આવ્યા ત્યારે બંને પોલીસે તપાસ ચાલુ કરી હતી. ત્યારે જાણવા માણ્યું કે ભાભીએ દેવરને ફોન કરીને ખેતરે બોલાવ્યો હતો. વાત એમ હતી કે ભાભીને દારૂ પીવાનો ટેવ હતી અને ભાભીને એક વાર ખબર પડી હતી કે દેવર પણ દારૂ પીવે છે. એટલે ભાભીએ દેવરના સહારો લીધો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે દેવર ભાભીને દારૂ પીવરવતો હતો અને બંને વચ્ચે ધીરે ધીરે પ્રેમ પણ થઈ ગયો હતો. ત્યારી ભાભી અને દેવર વચ્ચે નજીકતા વધી ગઈ હતી.જ્યારે પણ ભાભી અને દેવર એકાંત જોવે ત્યારી બંને દારૂનો નશો કરતાં હતા અને પોતે શારીરિક સંબંધો બાંધતા હતા. ભાભીને દારૂ મળી રહેતો અને દેવરને તેની હવાસની ઈચ્છા પણ પૂરી થઈ જતી હતી.

પણ એક દિવસ ભાભીને વધારે ભાભીની તલપ લાગી હતી ત્યારે ઘરે ડૉક્ટર પાસે જવાના બહાને તે બહાર આવી હતી અને દેવર ને ફોન કરીને ખતેરે બોલાવ્યો હતો અને બાદમાં બંને દારૂ પીને શરીર સુખ માણ્યું હતું. દારૂ નો નશો એટલો ચડયો હતો કે બંને ઘરે જવાની ભાન ન રહી ત્યારે બંને ખેતર વચ્ચે જ બેભાન થઈ ગયા હતા. સવાર થઈ ત્યારે ગામના લોકો ત્યાં આવી પ્હોંચીયા હતા.

આપણા દેશમાં, ભાભીના સંબંધોને માતા-પુત્ર જેવું જ માનવામાં આવે છે, આ પ્રેમ પ્રેમનો પવિત્ર સંબંધ છે. કેટલીકવાર દેવર-ભાભી પણ વાલીની ભૂમિકા ભજવે છે.આપણા ઇતિહાસમાં પણ, લક્ષ્મણ-રેખા સીતા માટે દોરવામાં આવી હતી, રામ-રેખા નહીં, જેને સંરક્ષક હોવાને કારણે દેવર દ્વારા દોરવામાં આવી હતી.

પરંતુ દેશમાં આવા ઘણા દાખલા બન્યા છે જેમાં દેવર અને ભાભી કોઈ પણ હદ સુધી એકબીજા સાથે રહી શકે છે અને કોઈને કોઈ વાંધો નથી. આજના યુગમાં આવી ઘટના પોતાનામાં એક મોટું આશ્ચર્યજનક છે પરંતુ આજે પણ તે ઘણી જગ્યાએ થાય છે.

જ્યારે મિત્રો આવાજ એક બીજા કિસ્સા મા બન્યુ છે એવુ કે વડોદરામાં માતા પિતાનું છત્ર ગુમાવનાર યુવતીને ભાભી બહુ પરેશાન કરતી હતી અને ભાભીનો ત્રાસ સહન નહીં થતાં એકલી રહેવા ગયેલી યુવતીને ત્રણ સંતાનોના પિતા સાથે શારીરિક સંબંધો બંધાયા હતા અને આ સંબંધોના કારણે યુવતી ગર્ભવતી બનતાં પ્રેમી તેને છોડીને ભાગી ગયો હતો તો બીજી તરફ ગર્ભપાતનો સમય ના રહેતાં યુવતીએ લગ્ન વગર સંતાનને જન્મ આપીને કુંવારી માતા બનવાનો વારો આવ્યો હતો અને આ કેસમાં પોલીસમાં મામલો પહોંચતાં અંતે પ્રેમીએ સંતાનના ઉછેરની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપીને સમાધન કર્યું હતુ.

મિત્રો વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં રહેતી યુવતીના માતા પિતાનું થોડા સમય પહેલાં અવસાન થતાં યુવતી ભાઈ ભાભી સાથે રહેતી હતી અને થોડો સમય સારી રીતે રહ્યા બાદ ભાભીએ હેરાનગતિ શરૂ કરતાં યુવતી ઘર છોડીને ભાડાના ઘરમાં રહેવા ગઇ હતી.

જ્યા યુવતી અહીં એક પરણીત પુરુષ ના સંપર્કમાં આવી હતી અને બે બાળકોના યુવકે યુવતીના ઘરે અવરજવર ચાલુ કરી હતી તમને જણાવી દઇએ કે આ યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક યુવતીને મદદરૂપ થતો હોવાથી બંને વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા અને તેના કારણે આ બંને વચ્ચે શારીરિક સંબંધો બાંધીને જાતિય સુખ માણતાં હતાં.

અને આ સંબધોથી યુવતી પ્રેગનેન્ટ થઈ હતી પણ તેણે ભાઈ-ભાભીથી આ વાત છૂપાવી હતી અને જ્યારે આ યુવતિએ તેના પ્રેમીને આ વાત જણાવી તો તેના પ્રેમીએ તેની સાથે થોડો સમય સાથે રહીને પછી જતો રહ્યો હતો અને ત્યાં સુધીમાં ગર્ભપાત કરી શકાય તેમ નહોતો તેથી યુવતી લગ્ન વિના માતા બની હતી અને યુવતી માતા બનતાં પ્રેમીએ મોઢું ફેરવી લીધું હતું અને તેના ઘેર આવજા બંધ કરી સંબંધો કાપી નાખ્યા હતા અને જ્યારે એક દિવસ આ વાતની ખબર યુવતીના ભાઈને થતાં ભાઈએ યુવતી સાથે ઝઘડો પણ કર્યો હતો.

જો કે મૂંઝાયેલી યુવતીએ અંતે અભયમ હેલ્પ લાઈન પર ફોન કરીને મદદ માગતાં અભયમના કાઉન્સિલરે પ્રેમીને સમજાવી કાયદાકીય રીતે ગંભીર અપરાધ કર્યો હોવાની જાણ કરી તેને માંજલપુર પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને કાયદાકીય પગલાંથી બચવા પ્રેમીએ બાળકના ઉછેરની જવાબદારી લેવા તૈયારી દર્શાવી છે. જો કે આ ગુનો ગંભીર હોવાથી આ મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવી કે કેમ તેનો નિર્ણય યુવતી પર છોડવામાં આવ્યો છે.

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધો નો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતા એ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે.

હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છુ અને હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય અને અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે તો શું એને ચારિત્ર્યહીન સમજવું.

પહેલા તો પ્રથમ તમે તમારા મન માથી એવી ખોટી ધારણા ઓ બાહર કાઢી નાખો અને સમાગમ વખતે સ્ત્રીઓને થોડું કષ્ટ તો થાય છે પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તેને સહી ન શકે અને ચીસો પાડે અને એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી અને તમે તમારા મનમાંથી ખોટી ધારણાઓ કાઢી નાખો અને તમારા સંસારને સુખી બનાવવાનો પ્રયત્ન કરો કારણ કે વહેમ દામ્પત્યજીવનના પાયાને ડગમગાવી નાખે છે.

હું ૩૬ વર્ષનો યુવક છું અને મારે મારી એક મહિલા મિત્ર સાથે છેલ્લાં ૧૨ વર્ષથી પ્રેમસંબંધ છે અને એ પણ પરણેલી છે અને અમારા બંનેનો પ્રેમ નિષ્પાપ છે તેમજ અમે બંને પોતપોતાના સંસારમાં વ્યસ્ત છીએ પરંતુ હજી પણ એકબીજાને મળવા અને વાતો કરવા માટે આતુર હોઈએ છીએ અને આ માટે ફોન કે પત્રોનો આધાર લઈએ છીએ પણ અમે કદી એવું કામ નથી કર્યું જેથી અમને પસ્તાવો થાય અને આમ છતાં બંનેને એક ડર હંમેશા રહે છે કે અમારા આ સંબંધની જાણ ક્યાંક ઘરના લોકો ને ના થઈ જાય તો શું કરીએ જેથી દોસ્તી પણ ટકી રહે અને ઘરની શાંતિ પણ ન છીનવાય.

જો તમારે અત્યારે પણ એક બીજા સાથે પાત્રો ની આપ લે થાય છે તો પત્રવ્યવહાર તો ભૂલથી પણ ન કરવો જોઈએ તેમજ ફોન પણ બહુ સાવચેતી રાખી ક્યારેક જ કરવો તે પછી ભલે તમારો પ્રેમ નિષ્પાપ હોય પરંતુ તમારી મિત્રતા પતિને અને તમારી પત્નીને એ ક્યારેય મંજૂર નહીં હોય.

મારા સગામાં એક છોકરી છે અને હાલમાં તો તેનાં લગ્ન થઈ ગયાં છે અને લગ્ન પહેલાં તેની સાથે ભણતા એક છોકરા સાથે તેને પત્રવ્યવહાર ચાલતો હતો અને મેં જ્યારે એને ભવિષ્યમાં આવું ન કરવા સમજાવી ત્યારે તેણે કહ્યું કે તે તેના આ સહપાઠી પાસેથી પોતાના અભ્યાસને લગતી માહિતી મેળવવા માટે જ પત્ર લખે છે. એના સહપાઠીનો પત્ર જોઈને મને કેટલીક વાતો શંકાસ્પદ લાગી તો મેં નક્કી કર્યું કે છોકરીનાં મા બાપને આ બધું જણાવી દઉં પરંતુ પહેલા હું પેલા છોકરાને મળવા માગું છું તો શું મારો નિર્ણય બરાબર છે.

તમે એ છોકરીને સમજાવો કે લગ્ન પછી કોઈપણ બીજા યુવક સાથે સંબંધ ન રાખે, ભલેને તે તેનો વર્ષો જૂનો મિત્ર કેમ ન હોય અને તેની સાથેનો પત્રવ્યવહાર તેના પતિ અથવા બીજા લોકોને ન ગમે તેવું બની શકે છે અને જો તે ન માને, તો તેનાં મા બાપ અથવા પેલા છોકરાને મળવું યોેગ્ય રહેશે.

હું ૨૩ વર્ષનો છું અને મને હસ્તમૈથુનની કુટેવ પડી ગઈ છે અને હું એ છોડવા માગું છું તો શું આ માટે કોઈ સેક્સોલોજિસ્ટની સલાહ લેવી ઠીક રહેશે.

સામાન્ય રીતે અપરિણીત યુવકોમાં આવી અકુદરતી મૈથુનની કુટેવ જોવા મળે છે અને જો તમે તેને છોડવા માંગો છો યો દ્રઢ સંકલ્પ કરી લો, તો તમે એનાથી છૂટી શકશો અને આ માટે કોઈ સેક્લોસોજિસ્ટની પાસે જઈ સમય અને પૈસા બગાડવાની જરૂર નથી પરંતુ જ્યારે તમારાં લગ્ન થઈ જશે ત્યારે આ કુટેવ પણ આપોઆપ છૂટી જશે.

હું ૨૪ વર્ષની એમ એ પાસ યુવતી છું અને શોર્ટહેન્ડ અને ટાઈપમાં પ્રવીણ છું અને એક પગે વિકલાંગ છું અને મારી બહેન તેના દિયર સાથે મારાં લગ્ન કરવા માટે દબાણ કરે છે અને તે એવી ધમકી પણ આપે છે કે બીજી જગ્યાએ પણ કોઈ સારા યુવક સાથે મારાં લગ્ન કરીશ અને તેનાથી વધારે દહેજ માંગશે તો તે પણ એટલો જ દહેજ લેશે હું હમણાં લગ્ન કરવા ઈચ્છતી નથી. પહેલાં હું પગભર થવા માગું છું. શું મારો આ નિર્ણય યોગ્ય છે.

તમારો નિર્ણય બિલકુલ યોગ્ય છે અને પોતે આત્મ નિર્ભર બન્યા પછી જ લગ્નનો નિર્ણય કરો અને જો તમે કોશિશ કરશો તો તમને નોકરી મળવામાં વધારે મુશ્કેલી નહીં પડે તેમજ વિકલાંગો માટે અનામત સીટો હોય છે અને એક બીજી વાત, બહેનના દિયર સાથે લગ્ન તો ના જ કરશો.

મારા પતિની ઉંમર ૩૬ વર્ષ અને મારી ઉંમર ૩૩ વર્ષ છે. અમારા જાતીય જીવનથી અમને સંપૂર્ણ સંતોષ છે, પરંતુ હું સમાગમ અંગેની કેટલીક ભ્રાંતિઓનું નિવારણ કરવા ઈચ્છું છું. મારા પતિ એમ માને છે કે વધારે સમાગમ કરવાથી પુરુષમાં નબળાઈ આવી જાય છે. તો આ ઉંમરે અમારે અઠવાડિયામાં કેટલી વાર સમાગમ કરવો જોઈએ, કે જેથી અમારા સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન થાય, તે જણાવશો.

સમાગમ માટેના કોઈ નિશ્ચિત માપદંડ નથી હોતા તેમ જ તેનો આધાર વ્યક્તિની ઈચ્છા તથા ક્ષમતા પર હોય છે. સમાગમથી પુરુષમાં કે સ્ત્રીમાં કોઈ પ્રકારની નબળાઈ આવતી નથી.

હું દસમાં ધોરણમાં અભ્યાસ કરતી અઢાર વર્ષની કિશોરી છું. કોઈપણ દેખાવડા યુવકને જોતાં જ મારું મન તેના પ્રત્યે આકર્ષાય છે અને હું એને પ્રેમ કરવા લાગું છું મારી આ કુટેવ કેવી રીતે છૂટે તે સમજાતું નથી.

યુવાવસ્થામાં વિપરીત જાતિ પ્રત્યે યૌનાકર્ષણ જાગે તે સ્વાભાવિક છે, પરંતુ તમારામાં તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પર અંકુશ જરૂરી છે. તમે તમારું ધ્યાન અભ્યાસમાં જ કેન્દ્રિત કરો. ઘરનું કામકાજ શીખવામાં પણ મને પરોવો. છોકરાઓ તરફ વધારે ધ્યાન આપવું યોગ્ય નિથી એકલાં ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તિમાં મગ્ન રહો.

હું ૨૫ વર્ષની એક વિવાહિતાને પ્રેમ કરું છું, જેને ત્રણ સંતાન પણ છે. મેં એક વર્ષ પહેલાં એની સમક્ષ મારા પ્રેમનો એકરાર કર્યો હતો, પણ ત્યારે એણે મારી વાત મજાકમાં ઉડાવી દીધી હતી. અત્યારે મારી હાલત એવી છે કે એની સાથે વાત કર્યા વિના મને ચેન પડતું નથી અને હું એની સાથે લગ્ન કરવા માગું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.

તમે આ તમારી કહેવાતી પ્રેમિકાનો વિચાર જ મનમાંથી કાઢી નાખો. એ પરિણીતા છે અને એનું જીવન સારી રીતે વ્યતીત થઈ રહ્યું છે. તમારી નાની સરખી ભૂલ માત્ર તમારા જીવનને જ નહીં, એના દામ્પત્યજીવનને પણ બરબાદ કરી નાખશે, એ વાતનો કદાચ તમને ખ્યાલ નથી લાગતો. વળી, એ પરિણીતા હોવાથી એની સાથે લગ્ન કરવાનો વિચાર પણ નિરર્થક છે.

Advertisement