website

websiet

News

દીકરો પરીક્ષામાં પાસ થાય માટે માતા-પિતા એ રાખી હતી માનતા, જ્યારે માનતા પૂરી કરવા ગયા ત્યારે….

કહેવાય છે કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે માં મોગલ ના પરચા અપરમપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.અને સમસ્યાઓ દૂર થાય છે.

માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે આજ દિન સુધી માં મોગલ આજદિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.ત્યારે કહેવાય છે કે જ્યારે ભક્તોના જીવનમાં દુખ આવે છે.

ત્યારે તેઓ અચૂક માં મોગલને યાદ કરતા હોય છે એટલું જ નહીં પરંતુ માં મોગલ પણ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઇ શકતાં નથી ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.

થોડા સમય પહેલા એક દિકરાના માતા-પિતાએ મા મોગલ ના ધામે દર્શન કરવા આવી ને, મણીધર બાપુ ના હાથમાં 5100 રૂપિયા આપીને તેમની માનેલી માનતા પુરી કરી હતી.

જ્યારે આ દિકરાના માતા-પિતાએ માં મોગલ ના આશીર્વાદ લીધા હતા. મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા, ત્યારે મણીધર બાપુ ને પૂછ્યું હતું કે શેની માનતા માની હતી??

તે સમયે પિતાએ મણીધર બાપુએ જણાવ્યું હતું કે, તેઓ નું સપનું હતું કે તેના દીકરો ભણી-ગણીને ઊંચા શિખરો પાર કરે અને ખૂબ જ મોટી સફળતા મેળવે અને દીકરો પરીક્ષામાં પાસ થાય તે માટેની માતા-પિતા દ્વારા માંગવામાં આવી હતી.

ત્યારે આ માનતા પૂરી થતાની સાથે જ દીકરા નું ભવિષ્ય સુધરી ગયું હતું અને માતા-પિતા પોતાના દીકરાને લઈને મોગલધામ આવી પહોંચ્યા હતા.તે સમયે મણીધર બાપુ ખૂબ જ ખુશ થયા હતા અને દીકરાને આશીર્વાદ આપ્યા હતા.

ત્યારે મણીધર બાપુએ 1500 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને દીકરાને પાછા આપી દીધા અને કહ્યું કે આ પૈસા તારી બહેન ને આપી દેજે માં મોગલ ખુશ થશે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ મા મોગલ ઉપર રાખેલો વિશ્વાસ છે જેના લીધે તમારી મનોકામના પૂરી થાય છે.

મોગલ માતાજીની ઉપર રાખવામાં આવતો વિશ્વાસ એટલે કે તેમના ભક્તો દ્વારા રાખવામાં આવતી મનોકામનાઓ મોગલ માતાજી પૂરી કરે છે.મણીધર બાપુએ વિશેષમાં એવું જણાવ્યું હતું કે, માં મોગલ ને ખબર પ્રકારનાં ભેટની જરૂર નથી તેઓ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *