એકના એક સાથી જોડે વારંવાર સંભોગ કરવાથી કંટાળી ગઈ પત્ની,કર્યું પતિના મિત્ર સાથે એવું કામ કે જાણીને તમે પણ ચોંકી જશો….
આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે.
જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.
આપણે જો પુરાણો અને વર્ષો પહેલાની વાત કરીએ તો આપણે ત્યાં એક જમાનામાં લગ્નની પ્રથા જ નહોતી.ગમે તે વ્યક્તિ ગમે તે જોડે જઈ શકતી હતી મિત્રો એવું કહેવાય છે કે લગ્નની પ્રથા શ્વેતકેતુ ઉદ્દાલકે શરૃ કરી એકવાર શ્વેતકેતુ તેની માતા અને પિતા ઋષિ ઉદ્દાલક જોડે બેઠા હતા એ વખતે એક બ્રાહ્મણ આવ્યા અને શ્વેતકેતુની માતાને પોતાની સાથે આવવા કહ્યું.
અને શ્વેતકેતુની માતા સ્વેચ્છાથી એ બ્રાહ્મણ જોડે ગયા હવે તેને મનો મન ઘણી ગુંચવણ થઈ હતી.આખરે એ તેને પોતાના મનની વાત બાર કાળી અને કહ્યું પિતાશ્રી આ શું છે ત્યારે પિતાશ્રી એ કહ્યું કે આ ગોધર્મ છે ગમે તે વ્યક્તિ ગમે તેની જોડે સ્વેચ્છાથી જઈ શકે છે. ત્યારે આ વાત શ્વેતકેતુને જરા પણ પસંદ આવી નહિ અને ત્યાર બાદ તેણે લગ્નની પ્રથા શરૃ કરી.
અને આ રીતે થઈ હતી લગ્નના પ્રથા ની શરૂઆત કોઈપણ નિર્ણય લેતાં પહેલાં ત્રણ વાત મગજમાં રાખીને પછી નિર્ણય લેશો તો તમારા માટે સારો સાબિત થશે આ વાત છે રાઈટ, રિસપોન્સિબિલિટી અને રિસ્પેક્ટ.તમારે કોની સાથે સમાગમ કરવો અને કોની સાથે ન કરવો એ નક્કી કરવાનો તમારો હક છે. પણ આ હક ની જોડે જવાબદારી પણ રહેલી છે.મિત્રો આવોજ એક કિસ્સો આજે આવ્યો જેમાં પત્ની પોતાના પતિ સાથે સમાગમ થી કંટાળો અનુભવે છે.
જેના કારણ તે પતિના મિત્ર પ્રત્યે આકર્ષિત થાય છે ધીરે ધીરે બંને વચ્ચે ઘણી વાત આગળ વધે છે જ્યારે જ્યારે તેઓની મુલાકાત થતી ત્યારે ત્યારે પતિની હાજરીમાં થતી પરંતુ હવે તેઓ પતિની ઘેરહાજરી માં પણ મળવા લાગ્યા હતાં પત્ની ને તો તેની એકજ ઈચ્છા પૂર્ણ કરવી હતી. માટે તેણે પતિના મિત્ર ને અસરકારક ઈશારા આપવાના શરૂ કર્યા જેથી મિત્ર પત્ની તરફ ખેંચાઈ આવે છે.
એક દિવસે પતિની ઘેરહજરી માં તે મિત્ર ને બોલાવે છે અને બંને વચ્ચે આ નૈતિક સબંધ બંધાય છે.આવું એકવા5 થયું હતું પરંતુ હવે પત્ની ને આમ વધારર રસ પડે છે જેના થી તે વારંવાર જુદા જુદા બહાને ઘરથી બહાર નીકળી પતિ ના મિત્ર સાથે જાવા લાગે છે. પતિને એક વખતે આ વાત પર સક થતા તે તેનો પીછો કરે છે અને ત્યારે સમગ્ર વાત નો ભાંડો ફૂટી જાય છે.ત્યારે પતિ પત્ની ની હાલત બત્તર કરી નાખે છે.
મિત્રો બીજો એક આવોજ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું.મિત્રો તમને જણાવી દઈએ કે આવા. કિસ્સા બનવા આજકાલ સામાન્ય વાત થઇ ગઇ જેમાં એક ડોક્ટરની પત્નીને છેલ્લા 3 વર્ષથી કોઈ અજાણ્યા મર્દ સાથે શારીરિક સંબંધ બનાવી રહી હતી.
તેઓ ડોકટર હોસ્પિટલ જાય ત્યારે પાછળથી મળતા અને અને પત્ની ના ઘરે જ રંગરેલિયા માનવતા હતા. રાત્રે પણ તેની પત્ની પેલા અજાણ્યા વ્યક્તિ સાથે જતી રહેતી હતી અને તેને ભરપૂર સંભોગ માણવાનો ખૂબ શોખ હતો. તે ત્યાં સુધી ચાલ્યું કે તેનો પતિ જ એક દિવસ ગુરુગ્રામ ગુરુગ્રામ ની મોટી હોસ્પિટલો માં ગણાતી મેદાંતની એક મોટી વાત બહાર આવી છે. મેદાંતા હોસ્પિટલના ડોક્ટરે આત્મ હત્યા કરી છે.
સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર, સેક્ટર 49 ઓર્ચિડ પેટલ્સ સોસાયટી માં ડોકટરો તેમના પરિવાર સાથે રહેતા હતા.તેમની એક પુત્રી જોધપુરમાં અભ્યાસ કરે છે. અત્યારે આ બાબતે સત્તાવાર રીતે કોઈ બોલી રહ્યું નથી.ત્યારબાદ એવી માહિતી સામે આવી છે કે મૃતક તબીબના પિતા એ વાત કરી છે. તે કહે છે કે તેનો પુત્ર તેની પત્ની ના અવેધ સંબંધોથી પરેશાન હતો અને ઘણી વાર તેઓ આ બાબતે ઝઘડો કરતા હતા.
પિતાએ પુત્રવધૂ પર આરોપ લગાવ્યો છે કે પુત્રવધૂને કારણે તેના પુત્રએ આત્મહત્યા કરી છે. પિતાએ પુત્રવધૂ સામે ફરિયાદ પણ નોંધાવી છે. મૃતકના વૃદ્ધ પિતા હરી નામ કાલ્પનિક છે એ જણાવ્યું હતું કે તે તેની પત્ની સાથે ભીવાડીમાં રહે છે. જ્યારે પુત્ર તેની પત્ની સાથે ગુડગાંવની ઓર્ચિડ પેટલ્સ સોસાયટીમાં રહેતો હતો. તે ઘણા વર્ષોથી મેદાંતામાં ડોક્ટર હતો. તેની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષિકા પણ છે.
ઓગસ્ટમાં દીકરો ભીવાડી આવ્યો અને ખૂબ રડ્યો. પૌત્રી જોધપુરમાં અભ્યાસ કરે છે. પૌત્રીએ પુત્રને કહ્યું હતું કે માતા કોઈની સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવે છે.આ બધું છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતું હતું, જેના કારણે તે માનસિક રીતે પરેશાન હતો. આને કારણે દીકરી ને અભ્યાસ માટે ઘરેથી રવાના કરી દેવાઈ હતી. ઓગસ્ટમાં, તેમણે આ બધા વિશે જણાવ્યું હતું કે દિવસે ઘરે તકરાર છે.
મોનિકા સ્વીકારવા તૈયાર નથી. પુત્રને આ બધા વિશે જાણ ન હોત, જો પૌત્રીએ ન કહ્યું હોત. શનિવારે સવારે પુત્રના પાડોશીએ તેમને બોલાવ્યા અને કહ્યું કે તમારો પુત્ર બીમાર છે. આ પછી તે ગુડગાંવ પહોંચ્યો. દીકરાએ જાતે જ ઈન્જેક્શન લગાવી દીધું હતું. જેના કારણે તેની તબિયત લથડતી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાતમી મળતાં પોલીસ સ્ટેશન તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધે તેની પુત્રવધૂ સામે ફરિયાદ નોંધાવી છે કે પુત્રને આત્મહત્યા કરવાની ફરજ પડી હતી. પોલીસ પ્રવક્તા સુભાષ બોકને કહ્યું કે આ કેસની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેનો પત્નીનો છેલ્લા 3 વર્ષથી અવેધ સંબંધ ચાલી રહ્યો હતો. તે દરરોજ રાત્રે કોઈ ને મળવા જતી હતી. દિવસે પણ જ્યારે તેનો પતિ હોસ્પિટલ માં હોય ત્યારે તેની પત્ની અને તેનો પ્રેમ મળતા હતા. આવું ઘણા સમયથી ચાલતું હતું તેથી જ તેણે પોતાની દીકરી ને પણ દૂર ભણવા મોકલી દીધી હતી.
ઉપરાંત આ બાબતે ઘણી વાર પતિ પત્ની વચ્ચે ઝગડો પણ થયો હતો. તેમ છતાં તે માનવા તૈયાર ન હતી અને પોતાનો અવેધ સંબંધ ચાલુ રાખ્યો હતો. જો કે આ બાબતની જાણ તેની દીકરી ને થઈ ગઈ હતી. એક દિવસ તે સ્કુલ થી આવી ત્યારે કોઈ તેનાં ઘરમાં હતો. બસ ત્યાર થી દીકરી પણ માના આવા કૃત્યો વિશે જાણી ગઈ હતી. જો કે તેણે જ તેના દાદા ને આ વિશે જણાવ્યું હતું.
અંતે એવી માહિતી મળી છે જે મુજબ તમને જણાવી દઈએ કે તેની પત્ની વિરુદ્ધ તેના વૃદ્ધ પિતાએ મૃતક ને આત્મ હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ બાબતે કોઈ ચોક્કસ કારણો સામે આવ્યા નથી. હજુ તો તપાસ ત્યાં સુધી પહોંચી નથી. એક વાર ફોરેન્સિક તપાસ થઈ જાય ત્યાર બાદ ચિત્ર સાફ થશે.
પરંતુ મૃતક ના પિતાએ તેની વહુ વિરુદ્ધ ફરિયાદ કરી છે તેમાં તેને આત્મ હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેના અવેધ સંબંધ ને કારણે જ તેમના પુત્રે આત્મ હત્યા કરી છે. જો કે તપાસ ચાલી રહી છે. જલ્દી સત્ય સામે આવી જશે.