website

websiet

News

ઘણા સમય થી આ વ્યક્તિનું વેચાતું ન હતું ઘર, માં મોગલ ની 1 લાખ 3 હજારની માનતા રાખતા જ થોડાક દિવસમાં વેચાય ગયું ઘર….

આપણે દરેક લોકો જાણીએ છીએ કે આજે પણ મા મોગલ ના પરચા અપરંપાર છે. મા મોગલે અત્યાર સુધી ઘણા ભક્તોના કામ પૂરા કર્યા છે.

આથી મોગલધામ ભકત ઘણે દૂરથી મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે.અહીં દર્શન કરીને ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.તેથી આજે પણ ભગુડામાં સાક્ષાત મોગલ બિરાજમાન છે.

ભગુડાવાળી માં મોગલ ના પરચા છે અપરંપાર.આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે. તો તેની મનોકામના પૂર્ણ થાય છે.

મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.કહેવાય છે ને કે, આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે.

ત્યારે થોડા સમય પહેલા એક યુવક પોતાની, માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા મા મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો

ત્યારે આ યુવકનો કિસ્સો સાંભળીને તમે પણ મા મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો એટલે જ મા મોગલ એ તમારી માનતા સાંભળી છે.

સાંભળ્યું છે કે, કબરાવ ધામની અંદર આવેલા મા મોગલ ધામ મંદિરની આ યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે આ મંદિરે આવ્યો હતો, મંદિરની અંદર આવીને મણીધર બાપુ ના આશીર્વાદ લીધા હતા અને મા મોગલ ના પણ આશીર્વાદ લીધા હતા

બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની હતી?, ત્યારે યુવકે કહ્યું હતું કે, ઘણા લાંબા સમયથી તેનું મકાન વેચાતું નહોતું.

તેના કારણે તેને મા મોગલ ની ઉપર શ્રદ્ધા રાખી હતી અને શ્વાસ રાખ્યો હતો તેના કારણે, થોડા સમયમાં જ મકાન વેચાઈ ગયું હતું અને ઘણા સમયથી કામકાજ પણ બંધ હતું.

યુવકનું કામકાજ પણ ધીમે ધીમે હવે શરૂ થઈ ગયું હતું.તેનાથી માનતા ને પૂરી કરવા માટે યુવક માં મોગલના ચરણે એક લાખના 3000 રૂપિયા અર્પણ કરવા માટે આવ્યો હતો.

એવામાં મણીધર બાપુએ 1,03,000 રૂપિયાની ની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે આ તારી મા મોગલ એ બધી માનતા સ્વીકારી લીધી છે. આ રૂપિયા તારી બહેનને આપી દેજે મા મોગલ ખુશ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *